________________
૧૨૨ દર રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી
સામાપક્ષેથી-બધાના નામે લખે તે સહકાર પૂરેપૂરે આવી
રામસુરિજી D.-સમુદાયની ધ ટકાવી રાખી પછી બધા સાધુઓની સંખ્યા ભલે લખાય પછી તેમાંથી નાની સમિતિ નીમાય.
રામચંદ્રસૂરિ-જે વાત ઉડી જાય છે-ઉડી ગઈ છે તેને યાદ કરવાની શી જરૂર?
રામસૂરિજી મ–તે આખી વાત જ ઉડી જશે! એ બધાને
મંજુર છે?
રામચંદ્રસરિ-ઉડી જ ગઈ છે ને? બાકી શું છે? અત્યારસુધીની જે વાતે થઈ છે તે ક્યાં કાયમ રહી છે? તેમ આ વાત પણ
પંરાજેન્દ્રવિD.-આમાં ઉડી ક્યાં ગઈ છે? વાત થાય છે ને પછી પડતી મૂકાય છે, વાત ઉપર પડદો પાડવામાં કેમ આવે છે? પ્રથમની વાતે આપની દષ્ટિએ કાયમ નથી ને?
રામચંદ્રસૂરિ-એ વિચાર જ માંડીવાળ ને! સમુદાયની ધ કરવાથી શું? નામે જ ઘણું તેથી શું?
ત્રિપુટીમ-વાત થાય અને પછી ટુંકનેધ થઈ જાય તેમાં વધા શે? મીનીટમાં વાત પતે, ભાવિમાં વ્યવહાર માટે સમુદાયનાં નામે પણ લખવા જોઈએ. ઈતિહાસરૂપે રહેશે. બીજાઓને કામ આવશે.
રામચંદ્રસૂરિનાની સમિતિ બનાવીએ, એમ વાત થાય છે અને એ સાથે જ બધા સમુદાયનાં નામે નેધવાની પણ વાત થાય છે, તે સંગત શી રીતે ? એ તે ૧૦૦થીય વધારે સંખ્યા થઈ જાય, એમ પ્રથમ કહેવાયું છે.
ત્રિપુટીમ-આ કારણે અમે તેમાંથી નાની સમિતિ નીમીએ એમ કહીએ છીએ. - રામચંદ્રસૂરિ-સમુદાયની વાત ટકી નહિ માટે તે તે મૂકાઈ ગઈ પછી તે ની તે વાત ફરી ફરી શું કામ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org