SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી ઘણાં કામા એવા આવશે કે-જેની નોંધ રાખવી જ પડશે. આજે તા નોંધણીની વાત નક્કી કરીને જ ઉઠીએ તે સારૂ. પ્રતાપસૂરિજી-પહેલ્રાનાં સમયમાં નોંધણી માટે માસે રાકવા પડતા, પશુ આજે તે એવા મશીને શેષાયાં છે કે-તે મશીને શુશુાકાર-ગાકાર લાખેાના Rsિયાત્રા વગેરે નેધે છે અને મતાવે છે. રામચદ્રસૂરિ-પ્રથમથી જ સમુદાયવાર નીમવી એમ હતુ એટલે નામેા અપાયાં, અહિંથી ૧૧ આવ્યા તે બાજુથી ૨૨ આવ્યા. એટલે તે વાત હવે થવાની નથી. એટલે તે વાત ઠીક નથી. પક્ષલે છે માટે એટલી પણ સખ્યા લખાવવાના વિચાર કરવા પડયો, બાકી આમારા વિચાર અમારાં ૧૧ સમુદૃાય લખાવવાના ન હતા. અમારી દૃષ્ટિએ આવા પ્રકારની નોંધ ચેાગ્ય નથી. અમે ૧૧ સમુદૃાયવાળાને બદલે મણિવિમના એકના જ સમુદાયવાળા લેખાઇએ. પ્રેમસૂરિ.... વિક્રમ વિ............. *********** રામચદ્રસૂરિ-સમુદાયની વાતમાં તે મોટા મેટા ગચ્છા ધિપતિની જોડે પણ અમે આવી જઈ એ; પરંતુ તે વાત અનુચિત લાગવાથી પડતી મૂકાઈ જાય છે. પછી આજે ફરી એ જ વાત કેમ ? પ્રતાપસૂરિજી-‘મૂકાઈ જાય છે' એ નોંધવું કે-ના? રામચ'દ્રસૂરિ-એવું તેા ઘણું નાંધવાનું છે. પ્રતાપસૂરિજી–એવું તા બધુ લખવાનું મશીનાથી થાય, બાકી મુદ્દાની વાત તા નોંધાવી જોઈએ. રામસૂરિજી D.-નોંધ તા આવશ્યક છે. હસસા॰મ-પુણ્યવિમ૰! અહિંથી નોંધવાની શરૂઆત થઈ કે સામેથી શરૂઆત થઇ ? પ્રતાપસૂરિજી-અહિં (સામે)થી પ્રથમ નોંધાયા હતા. હંસસામ-એટલે સામાપક્ષથી નામેા પ્રથમ નાંધાયા અને તે પછી આપણા તરફથી નાંધાયા, એટલે રામચદ્રસૂરિ જે કહે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy