________________
મૈં સાતમા દિવસની કાર્યવાહી !
૧૨૫
છે કે‘સામાપક્ષે (શાસનપક્ષે) પ્રથમ નોંધાવ્યા માટે અમારે વધારે નોંધાયા અને માટી (સંખ્યા થઈ)' તે ખાટું ને? રામસૂરિજી D.-જીએ સમજફેર થઈ ને ? વાત આમ સમજ ફેર ન થાય માટે જ નેાંધાવવું જોઈ એ.
રામચંદ્રસૂરિ-માવી નાંધા લઘુતાજનક છે. મારી વાત તે ગ્ય રીતે સમુદાયની વાત નોંધાવી જોઈતી હતી, ગચ્છાધિપતિ તરીકે લખા અમારા મણિવિદાદાના નામે પ્રેમસૂરિમનું એક નામ !
રામસુરિજી D.–સમુદાયભરના પ્રતિનિધિની તત્પરતા અમારી નથી એટલે જ આપ ૧૧ ને બદલે એક નામ લખાવા છે ને ? જે પ્રતિનિધિવાર લેવાની અમારી વાતના સ્વીકારની સ્થિતિમાં હાત તા માપ એક નામ ન લખાવત.
રામચ`દ્રસૂરિ–ગમે તેટલા નામ આવે તેથી શું ? નાની સમિતિમાં પણ બધા નામેા ન આવે? આપણે તે સર્વાનુમતે કામ કરવાનું છે એટલે તા અમે પ્રથમથી જ બધા સસુદૃાયાનાં નામેાની વાત ઈષ્ટ નથી માનતા. કા તા આપણે સર્વાનુમતે જ કરવાનું છે.
રામસૂરિજી D.—જો તે જ પ્રમાણેની ઉદાર ભાવના હોય તે સમતુલાની વાત કેમ પકડાય છે? · સમકક્ષાએ રાખવા રહેશેરહેવા જોઈ એ. ’ એવા આગ્રહ કેમ પકડાય છે ?
6
રામચંદ્રસૂરિ–અષા વ્યવસ્થાસર એલે કે ચાલે એવું નથી, સામેથી કોઈ ગમે તેમ ગમે તે ખેલે એવે ટાણે સામના માટે એવા પણુ નામ અમારે સામા પક્ષની નામાવલી જોતાં સૂકવા પડચાં, એટલે દેખાવ માટે આ બધુ' કરવું પડે છે. આ બધી વાત આમથી–એમથી થઈ વાત પહાડ જેવી થઈ જાય છે. સરળતાથી હાય તા નાની સમિતિની વાત જલદી ઉકલી જાય. કાલે નક્કી થયેલ અને આજે ફેરફાર નથી.
રામચ'દ્રસૂરિ..
Jain Education International
...........
For Personal & Private Use Only
www.jainelibrary.org