________________
કર કા રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી . 1. મેં ગઈકાલે નિવેદન આપવાની ના પાડેલ તે “વજુદ નથી” માટે નહિ આપેલ (એમ નથી.) ગઈકાલે ને પાડેલ પણ આજ આપું છું. - નંદનસૂરિજી-નિવેદનમાં વજુદ નથી માટે નહિ આપેલ) એમ કેણે કહ્યું છે?
રામચંદ્રસૂરિ-આપે જેમ આપના પક્ષની વિચારણું સ્પષ્ટ કરવા નિવેદન કર્યું તેમ અમારા પક્ષ માટે હું આ નિવેદન કરું છું. બારતિથિની વિચારણા વિના તિથિચર્ચા થાય એ શક્ય જ નથી, થઈ. શકે જ નહિ.
અત્યારે જે કંઈ સંઘમાં નિર્ણાયકતા ચાલુ છે, રાજદ્વારી બાબતમાં કેમ વર્તવું? ઈત્યાદિ પ્રશ્નોની વિચારણ (થાય એ) સ્થાનિક અમદાવાદના સંઘની ઈચ્છા છે. - જ્યારે જ્યારે પૂછવું હોય તે કેને પૂછવું? કસ્તુરભાઈ મારફત મેં જાણ્યું છે કે અમારે વિચારપ્રસંગે કેને પૂછવું ? તિથિ સંબંધી કેશુભાઈએ જે આપ
(રામચંદ્રસૂરિએ કરેલું નિવેદન) अनंतलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः नमो त्थु णं समणस्स भगवओ महावीरस्स
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः। ( શ્રી સંઘને માન્ય લૌકિકટીપ્પણામાં જે જે તિથિઓની હાનિવૃદ્ધિ આવે તેને માન્ય રાખી આરાધના કરવાના અનેક શાસ્ત્ર પાઠ મેજુદ છે, તે ઉલેખેથી વિચારતાં બારતિથિની હાનિ-વૃદ્ધિ વખતે)પૂર્વ પૂર્વતરની હાનિ વૃદ્ધિ ઘટી શકે જ નહિ. જે કે-આવી પરંપરા કેટલાક સમયથી ચાલે છે. કે ગઈકાલે એટલે મેં આ નિવેદન ગઈકાલે લખી રાખેલ એટલે પરમદિને એમ સમજવું.] નિવેદન કરેલ તેમાં બાર તિથિની હાનિવૃદ્ધિ પ્રસંગે પૂર્વ પૂર્વતરની હાનિ વૃદ્ધિ કરવાની ચર્ચા કરાય નહિ, અમારા પક્ષને કહેવામાં આવેલ કે તે સ્વીકાર કર્યા પહેલાં અમારી
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org