________________
કા ચોથા દિવસની કાર્યવાહી કર
૪૧ છે ને? (“બાર તિથિ” શબ્દ નથી છતાં) તમે તે ઉપરથી બાર તિથિ (શબ્દ) કેમ (વધારે) બેલ્યા?
કેશુભાઈ-એને એના (તિથિવિચારણ” શબ્દના) બે અર્થ થાય.
નંદનસૂરિજી-એમ તે એના અમે ચાર અર્થે હેડીંગમાં કર્યા છે. જે પ્રથમથી જ આ પ્રમાણે બાર તિથિને) વિચાર કરવાનું છે, એ વાત હેત તે તે વાત (પત્રમાં) તમે સ્પષ્ટ કરી જ હેત.
કેશુભાઇએ ઉગ્ર થઈને જવાબ આપ્યા. નંદનસૂરિજી-તમારે (તમારાથી) પત્રમાં નહિ હોવા છતાં બાર તિથિ (શબ્દ) બલાય કેમ?
કેશુભાઈ–ઝઘડો જ એને છે.
નંદનરિજી-ઝઘડે છે જ નહિ. મેં પ્રથમ મારા મંતવ્યમાં જે કહેલ કે-(પૂર્વમહાપુરુથી લઈને આજ સુધી બધાએ ૧૨૫વને અખંડ રાખીને) આરાધના કરેલ તેના ઉપર તે પક્ષે સમજીને જ વાત રજુ કરવી જોઈએ.
કેશુભાઈ આપે જે વાત કરી તે ઠીક છે, પણ તેથી બારતિથિની ચર્ચા ન કરવી?)
રામચંદ્રસૂરિ-હેતુપૂર્વક નિવેદન મેં નહોતું કર્યું. કેશુભાઈને પત્ર જે અમારા ઉપર આવેલ તેના આધારે અમે સમજેલ કે શાસ્ત્રધારે સકલ આચાર્યો તિથિના નિર્ણયની વિચારણા માટે એકઠા થાય છે તેથી) મારે આવવું જ ઘટે. તિથિ માટે સંવત્સરીને જ વિગ્રહ છે એમ નથી. બાર તિથિની વાત પણ છે. કેશુભાઈએ પિતાની સ્વચ્છબુદ્ધિથી સહુને ભેગા કર્યા છે. આપણે મતભેદ વધે એવું કાંઈ કરવા ધારતા નથી. મુનિસંઘમાં એકમ થાય, પરિણામે શાસનપ્રભાવના થાય, આ શુભ ઈરાદાથી કેશુભાઈએ પવિત્ર મહેનત કરે (લ છે.) એમાં ક્યાંય વિક્ષેપ પડે તેમ લાગે તે કેશુભાઈ મહેનત કરે તે સદ્દબુદ્ધિ છે. તેમણે પિતાના નિવેદનમાં પત્ર વાંચે ઉચિત લાગે છે માટે વાંચે. એ વાત એમણે કહી. નિવેદન કરતું નથી, પણ વિચારે સ્મૃતિબદ્ધ ન રહે તે માટે છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org