________________
૨૦ દર રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; અ. શેઠશ્રીએ, પોતે કરેલા મુસદ્દા ઉપર બંને પક્ષનાં લખાણે કરાવીને નિર્ણય માટે તે લખાણ પીએલ. વૈદ્યને સુપરત કરાવ્યાં. તે તે વૈદ્યનેય ફેડી નાખે! શાસનપક્ષે, તેમણે તે વૈદ્યને ફોડવાનું કરેલું તે કાવતરું તેમના પણ હસ્તાક્ષરની અનેક ભેદી ચીઠ્ઠીઓ પકડીને પણ ખુલ્લું પાડયું. એથી વર્ષો સુધી સમાજમાં મુખ દેખાડવાની પણ સ્થિતિમાં ન રહ્યા એટલે તે સૂરિએ વર્ષો સુધી ચૂપકીદી ધારણ કરી. એ સ્થિતિમાં પણ પિતાના મતને પ્રભુશાસનની આદિથી આવેલી શુદ્ધપરંપરા મુજબને લેખાવવા સારૂ એક “તિથિદિન અને પર્યારાધન' નામનું અનેક નિરાધારવાતેથી ઉપજાવી કાઢેલું ભગીરથ પુસ્તક, પંડિત પાસે વર્ષોની મહેનતે તૈયાર કરાવ્યું અને તેની કિં. ૧૧ રૂપીઆ રાખીને પિતાના “જેનપ્રવચન' છાપામાં આકર્ષક ઢબે તે પુસ્તકની વારંવાર પણ જાહેરાત કરાવવા માંડી! પરંતુ તે ગ્રંથને પાંચ વર્ષેય પ્રકટ કરી ન શક્યા!
તેમના તે કહેવાતા ગ્રંથના પણ પાકા એ ફર્મા શાસનપક્ષે પ્રાપ્ત કરીને તેમાંની શાસ્ત્ર અને આચરણ વિરુદ્ધની ભૂલ જાહેર કરી દેવા પૂર્વક તેઓને જણાવેલ કે- તે ગ્રંથ પ્રગટ થયે આજ રીતે તેમની સેંકડો મૌલિક ભૂલેને શ્રીસંઘ સામે સાકાર રજુ કરાશે.” એ વાંચીને તે સજડ જ થઈ ગએલા આપણુ એ વીશમી સદિના સૂરિએ, સં. ૨૦૦૯માં તે ૫૦૦૦ કોપી પ્રમાણ છપાવીને સર્વાગ તૈયાર થએલા તે ગ્રંથને જ્યારે સં૦૨૦૧૨ સુધી પણ પ્રગટ કરવાની હિંમત ગુમાવી દીધેલ, ત્યારે શાસનપક્ષે તેમને જાહેર ટકેર કરેલ કે-ગ્રંથ તૈયાર હોવાની જાહેરાત તે જૈનપ્રવચનમાં પાંચ વર્ષથી કરાવ્યા કરે છે, છતાં પ્રગટ કેમ કરી શકાતું નથી?” આમ છતાં તે પછી પણ બે વર્ષ સુધી તેઓ તે ગ્રંથને પ્રગટ કરવાની હિંમત કરી શકેલ નહિ. આ વર્ષમાંજતે ગ્રંથ પ્રગટ કરશું એમ એકાએક જાહેર કર્યું ! છેવટ જૈન સમાજમાં જ્યારે સં૦૨૦૧૪ના ફાળુ પાંચમે અમને
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org