________________
૨૧
- પ્રાકથન ક દાવાદમાં મુનિ સંમેલન ભરાવાનું છે” એ વાત ચોમેર પ્રસરી ત્યારે વિ.સં ૨૦૧૪ના પિ૦૦૦૭ને રવિવારના જૈન પ્રવચન છાપામાં જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધિન ગ્રંથનું પ્રકાશન કયારે? એ શીર્ષકતળે–તે ભાવિમુનિ સંમેલનનાં અજબગજબના ગેબી લખાણથી એવારણાં લઈને “સં૦૧૯લ્માં પીએલઘને ફેડીને શેઠશ્રી કસ્તુરભાઈને મોભાને અમે ધક્કો લગાડ્યો નથી. એ તેમની ૧૫ વર્ષ થયા સાવ જૂઠી ઠરેલ વાતને પુનઃ યેનકેનાપિ સાચી લેખાવવાનાં પગરણ માંડયાં! ભાવિ એ જ મુરાદથી એકાએક ઉભા કરેલા જણાઈ આવતા તે લખાણમાં “અમે જે અવસરની રાહ જોઈ રહ્યા હતા તે અવસર આવવાના સંજોગે ઉપસ્થિત થવા માંડયા છે” ઈત્યાદિ લખીને તેમજ તેને છેડે જતાં-શાસનપક્ષે સં. ૨૦૧૨ માં કરેલી ઉપરોક્ત ટકરના ગર્ભિત જવાબ તરીકે-આ (સં. ૨૦૧૪ના) ચાલુ વર્ષમાં જ મોટા ગ્રંથનું પ્રકાશન કરી શકશું, એમ અમને અત્યારના સંજોગે જોતાં લાગે છે એમ તે બદલને આનંદ રજુ કરીને જાહેર કર્યું !
શ્રી તપગચ્છપટ્ટાવલી ત્રીજી ભયંકર—
અનુપૂર્તિ પણ લખાવીને તૈયાર રાખેલ! ઉક્ત સમય દરમ્યાન તે સૂરિ (?) એ, તે માટે ગ્રંથ પ્રગટ કરવાની સાથે જ છૂપી રીતે પિતાના રાગીક્ષેત્રના જ્ઞાનભંડારમાં ઘુસાડી દેવા સારૂ તેત્રીશ પૃષ્ટ પ્રમાણ કાશ્મીરી કાગલની એક હસ્તલિખિત પ્રત પણ અનેક નકલે રૂપે લખાવીને તૈયાર કરાવી રાખેલ.
તે પ્રતનું નામ “તપગચ્છપટ્ટાવલી” રાખીને તે પટ્ટાવલીમાં તે પટ્ટાવલીની ત્રીજી અનુપુત્તિ (કે-જેમાં તેઓએ-પિતાના તે મેટા ગ્રંથમાંની પિતે ઉભી કરેલી ખોટી વાતને લખાવીને તે અનુપૂર્તિ)ને તપગચ્છ-પટ્ટાવલી સુવવૃત્ત્વનુસંધાન” નામ આપ્યું અને તેના લહિયાનું નામ “શાંતાબાઈ' રજુ કર્યું. તદુપરાંત (જેને આ ચર્ચાવિષયક ઉંડી ગમ જ નથી તેવા છાણીના પૂર્વ પતિત સાધુ) ભદ્ર
::
, ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org