________________
૨૨ : રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. કર વિને તે અનુપૂત્તિના લેખક જણાવીને તે પ્રત લખાયાને સં૦ . ૨૦૧૩ જણાવવા દ્વારા પિતે શ્રી સંઘને છેતરવાની ગેબી તરકીબ રચી છે. તે પ્રકારની ત્રીજી અનુપૂર્તાિ તરીકે પોતાના મતને ઘુસાડી દીધે કે-જે અનુપૂર્તિ, આપણા સમાજ માટે ભાવિ “ટાઈમ-બે...” જેવી ભયંકર છે. એ બીનાથી કલ્યાણકામી જેને આજથી જ ચેતી જાય, એ સારૂ અમેએ આ વર્ષે જ (સં૦૨૦૨૫માં) પ્રસિદ્ધ કરેલ વિવિધ પ્રશ્નોત્તર શુદ્ધિ પ્રકાશ” ભારના પુત્ર ૨૭૧ થી પૃ. ૨૮૨ સુધીમાં તે ત્રીજી અનુપત્તિની જાલીમતાને અને ભય કરતાને રજુ કરતું લખાણ પણ પ્રસિદ્ધ કરેલ છે. તે ગ્રંથ અગેના ગેબી લખાણે સજે વિવિધ અર્થઘટન
મુનિસંમેલનના મોકે જ તે સૂરિએ કરાવવા માંડેલી તેવી વિચિત્ર જાહેરાત વાંચીને શાસનપક્ષે, તે સૂરિના તે આખા લખાણનું-વૈદ્યના નિર્ણય સંબંધમાં પંદર વર્ષ પહેલાં ખેલેલી શેતરંજમાં ફેઈલ થયા પછી તે શેતરંજને પુનઃ ખેલી લેવા સારૂ આ સંમેલન પિતે જ ઉભું કઈ સંભવે છે” એમ અર્થઘટન કરેલ. જ્યારે તેમાંના કેટલાક આ અર્થઘટનમાં વધુ ઉંડા ઉતરેલા મહાશયે, તે સૂરિના તે ગેબી લખા.
માંની– અમે જે અવસરની રાહ જોઈ રહ્યા હતા.” ઈત્યાદિ પતિઓનું અર્થઘટન એમ પણ કરતા હતા કે જે પેજના શેઠશ્રી કસ્તુરબાઈ “છે અને નથી” એમ ગણાય તે પ્રકારની ભેદી પૂર્વજનાપૂર્વકનું આ બીન જવાબદાર મુનિસંમેલન યોજાયું સંભવે છે, તેને જવાને તેઓને પ્રયાસ પ્રાયઃ સં૦૨૦૦૭ અમદાવાદથી શરૂ થએલ સંભવે છે અને તે સુરિજી, પિતાના તે પ્રયાસની સલતાવાળા જે પ્રકારના સંમેલન રૂપ અવસરની રાહ જોઈ રહ્યા હતા, તેજ પ્રકારનું સંમેલન થવારૂપ અવસર આવી ચૂક્યો છે.”
આ પુસ્તકરત્નના નામની સાર્થકતા. સં૦૨૦૧૪ના ફાળુપને બદલે શુ ત્રીજે ભરાવા પામેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org