________________
ર
રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી
નથી. મારી આમાં જવાબદારી નથી. પરંતુ કહેવાનું તાત્પર્ય એટલું જ કે—આ નવીન મત સ. ૧૯૯૨ થી જ નીકળેલ છે. અને વા વૃદ્ધ આચાર્ય સિદ્ધિસૂરિજી પણ આમાં સંમત ન હતા. તેમને આ નવીન માગ રૂચતા ન હતા, તે વાત ચેાસ થાય છે.’
રામચ'દ્રસૂરિ-દરેક નિવેદના સાચા હોય છે તેમ માની લેવાની જરૂર નથી. આવી આવી વાતા તા ઘણી છપાણી છે. એવા લેખા ઘણા છપાવ્યા છે કે—જેના જવામા નથી અપાણા. ક્રયાવિજયજીને લેખ જ બતાવી આપે છે કે-૧૨ પવી'માં ક્ષય–વૃદ્ધિ આવે છે. યાવિજયજીનું પુસ્તક કયારે બહાર પડયું' તે આમાં લખ્યું નથી, પણ આના આધારે એમ કહી શકાય કે-માશ્રી નીતિસૂરિજીએ સં૦ ૧૯૮૯માં ૪-૫ ભેગાં કર્યાં હતાં, અને ૧૯૯૨ની મંગલ વિની ચાપડીમાં કહેવાય છે કે-પના ક્ષયને બદલે રૃને ક્ષય કર્યો હતા તે સત્ય નથી જ. પણ પાંચમના ક્ષય કાયમ રાખ્યા હતા. એથી આગળ ૧૯૯૨માં તેઓએ એમ જાહેર કરેલ કે-એ પાંચમ હાય તા ચેાથ ઉભી રાખવી.' ત્યારપછી ઘણા પ્રસંગે....હું નથી લેતા, વાત છે. ૮૯માં તા તેઓએ ૪-૫ ભેળાં કર્યાં હતાં. એમને સમુદાય ના પાડતા હોય તા અમારૂ શું ચાલે ?
નંદનસૂરિજી-આા૦શ્રી નીતિસૂરિજીએ ૪-૫ ભેળાં કર્યાં' હતાં,
તે શા ઉપરથી કડા છે?
રામચંદ્રસૂરિ–૧૯૫૨ની સાલના ૫૦ પ્રતાપવિજયજીને પત્ર મતાન્યા. ‘પાંચમનું કૃત્ય ચાથમાં થાય’એ દયાવિજયજીની પુસ્તિકા પરથી કહું છું. સિદ્ધિસૂરિજી મહારાજે પણ તે વખતે ક્ષય કર્યાં હતા. યાવિજયજીની પુસ્તિકા પરથી નીતિસૂરિજી મહારાજે પણ પાંચમને ક્ષય કર્યાં હતા એમ કહી શકુ છું. ૫'૦ પ્રતાપવિ॰ મહારાજે પણ કર્યાં હતા, એમ તેમના પત્ર ઉપરથી કહી શકુ છું. પ૨ થી ૯૨ સુધીમાં ખીજા કાઈએ પાંચમના ક્ષય ન કર્યાં તેટલા માત્રથી (પ. તિથિના ક્ષય થાય) તે વાત શાસ્રસિદ્ધ નથી એમ ન કહેવાય. નંદનસૂરિજી-એ ઉપરથી (જ) અમે એમ નથી કહેતા કે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org