________________
F પ્રાકથન ક
૨૫ સુધર્માસવામીના વખતથી ચાલી આવતા મત તરીકે ગાવા લાગી જવામાં સંકોચ રાખેલ નથી !
તે જ ગાણું ગાવા માટે તેમણે આ સં ૨૦૧૪ના મુનિસંમેલન નની ભેજના અપનાવી, તે તે મુનિસંમેલનનું ફલ પણ તેમના જ પં શ્રી ભાનુવિના કહેવા પ્રમાણે શાસનપક્ષનું સફલ સંમેલન થવા રૂપે આવ્યું! ત્યારે ગમગીન બની જવા પામેલા તે સૂરિ (?)ના ગુરુ આ શ્રી પ્રેમસૂરિજી વગેરેએ, પાંચ વર્ષની હિલચાલના પરિણામે પાંડવાડા મુકામે તે નવીન મતના અન્યત્ર રહેલા સમસ્ત મુનિઓની પણ પત્રોથી સંમતિ પ્રાપ્ત કરેલું નવા તિથિમતી મુનિઓનું સંમેલન
જીને તે સંમેલનમાં શેઠશ્રી કસ્તુરભાઈ આદિની રૂબરૂ તે રામચંદ્રસૂરિના–આરાધનામાં પણ બે પૂનમ-એ અમાસ ગાનારા-નવા મતનું સં ૨૦૨૦ના પિષ વદિ ૫ ને શનિવારના દિને તે રામચંદ્રસૂરિ (?)ના જ હાથે વિસર્જન કરાવ્યું છે કે-જે વિસર્જનમાં તે સૂરિએ, વારંવાર આવી ગ” કહેવાતા વૈદ્યના શાસનદ્રોહી નિર્ણયનાં અને સં ૨૦૧૪ના સંમેલન પછી તે રામચંદ્રસૂરિને ભરમાવવાથી સારમાઈને આશ્રી લબ્ધિસૂરિજીએ તા. ૨-૭-૧લ્પના દૈનિકપત્રોમાં પ્રસિદ્ધ કરેલ (પેતાની માન્યતા વિરુદ્ધના) જાહેર નિવેદનના પણ વિસર્જનને સમાવેશ થઈ જવા પામ્યો હતે !” લાગે છે કે-હવે તે સૂરિ? કેઈ બીજી શેતરંજ ખડી નહિ કરે.
સં.૧૯૯ વાળી પીએલર વૈદ્ય અંગેની શતરંજના અવળા પડેલા પાસાને યેનકેનાપિ સવળા લેખાવવાના જ આશયથી પંદર વર્ષ બાદ જાવાયેલી આ બીન જવાબદાર મુનિસંમેલન રૂપ બીજી શેતરંજના પાસા પણુ–સંમેલનના પૂર્વોક્ત અંજામરૂપે– અવળા પડયા પછી તે લાગે છે કેતે સૂરિ (?) હવે કેઈ ત્રીજી શેતરંજ ખડી કરવાનું તે માંડી જ વાળશે.” તિરમ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org