SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મૈં ચાથા દિવસની કાર્યવાહી H ૩૫ આવે છે! જેથી કામ અગવડભયુ" જ રહેશે. માટે કામ સરળતાથી થાય તેમ કરવું ઘટે. સમિતિ નીમવાની પતાવણીમાં આપણે રહીએ નહિ. ગયા સમેલનના અનુભવ પ્રમાણે ચગ્ય કરવાની જરૂર છે. પરંપરાપક્ષ તરફથી ૩૦-૪૦ (નામા નોંધાયા છે. ) સામાપક્ષ તરફથી ૧૧ (નામેા) હતાં, (તે વધીને) આજે ૪ થઈ આવ્યા છે! હે....સા....હું...... jo! : હવે આમાંથી ચાગ્ય પદ્ધત્તિ સ્વીકારાવી જોઇએ. પ્રશ્નો કઈ રીતે છણુવા ? તેની વ્યવસ્થા થાય તે જરૂરી છે. શાસ્ત્રાધારે અને પર પરા પ્રમાણે જે નક્કી કરીએ : માટે તે ખાખત અમુક જ (એવે) આગ્રહ નથી. આપણે બધાએ વિચારીને નક્કી કરવાની જરૂર છે કે-કાય કેમ સરળ થાય ? તે વિચારવું ઘટે. જો કે વારે વારે નાયતે તરવવોધ; છે, પણ વાદ સુવાદ ન રહે અને વિકૃત પરિણમે તે વિચારણીય રહે છે. કાણુ પક્ષ (તેવું) કરે છે, તેમ મારૂં કહેવું નથી. છેવટે તા આપણે સમજુતી પર આવવું જ પડશે. આપ સહુ વિડેલા છે, ચાગ્ય તાડ કાઢવા વિનંતિ છે. પ્રતાપસૂરિજી—આપ નામ બધા સંભળાવો. કેશુભાઈ -પૂ॰પુણ્યવિજયજી મહારાજે જે વાત કહી તે વિચારણીય છે. મારી વિનંતિ છે કે-આપ આ કમિટિ જે રીતે કરવા ધારા છે. તે અહુ સમય માંગશે. એના કરતાં બે આ બાજુથી તેમજ બે આ બાજુથી અને એક પુણ્યવિજયજીમહારાજ જેવા (બેસે...... પુણ્યવિજયજી મહારાજના વાંધે કેશુભાઇ-ઝટ નિકાલ આવે. ચાર-પાંચ જણાની સમિતિ ચર્ચો કરી નિર્ણય કરે, બધા માન્ય રાખે તેમ મારી વિજ્ઞપ્તિ છે. પુણ્યવિમ-ગઈકાલે મને જે સમુદાયાનાં નામેા આપેલાં તે વાંચું છું. રામચંદ્રસૂરિ–૧૦૦ની સમિતિ કરતાં નામેા વધારે થાય છે, તા કેશુભાઈની વાત વિચારી લઈએ તે કેમ ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy