________________
મૈં ચાથા દિવસની કાર્યવાહી H
૩૫
આવે છે! જેથી કામ અગવડભયુ" જ રહેશે. માટે કામ સરળતાથી થાય તેમ કરવું ઘટે. સમિતિ નીમવાની પતાવણીમાં આપણે રહીએ નહિ. ગયા સમેલનના અનુભવ પ્રમાણે ચગ્ય કરવાની જરૂર છે.
પરંપરાપક્ષ તરફથી ૩૦-૪૦ (નામા નોંધાયા છે. ) સામાપક્ષ તરફથી ૧૧ (નામેા) હતાં, (તે વધીને) આજે ૪ થઈ આવ્યા છે!
હે....સા....હું......
jo! :
હવે આમાંથી ચાગ્ય પદ્ધત્તિ સ્વીકારાવી જોઇએ. પ્રશ્નો કઈ રીતે છણુવા ? તેની વ્યવસ્થા થાય તે જરૂરી છે. શાસ્ત્રાધારે અને પર પરા પ્રમાણે જે નક્કી કરીએ : માટે તે ખાખત અમુક જ (એવે) આગ્રહ નથી. આપણે બધાએ વિચારીને નક્કી કરવાની જરૂર છે કે-કાય કેમ સરળ થાય ? તે વિચારવું ઘટે. જો કે વારે વારે નાયતે તરવવોધ; છે, પણ વાદ સુવાદ ન રહે અને વિકૃત પરિણમે તે વિચારણીય રહે છે. કાણુ પક્ષ (તેવું) કરે છે, તેમ મારૂં કહેવું નથી. છેવટે તા આપણે સમજુતી પર આવવું જ પડશે. આપ સહુ વિડેલા છે, ચાગ્ય તાડ કાઢવા વિનંતિ છે.
પ્રતાપસૂરિજી—આપ નામ બધા સંભળાવો.
કેશુભાઈ -પૂ॰પુણ્યવિજયજી મહારાજે જે વાત કહી તે વિચારણીય છે. મારી વિનંતિ છે કે-આપ આ કમિટિ જે રીતે કરવા ધારા છે. તે અહુ સમય માંગશે. એના કરતાં બે આ બાજુથી તેમજ બે આ બાજુથી અને એક પુણ્યવિજયજીમહારાજ જેવા (બેસે...... પુણ્યવિજયજી મહારાજના વાંધે
કેશુભાઇ-ઝટ નિકાલ આવે. ચાર-પાંચ જણાની સમિતિ ચર્ચો કરી નિર્ણય કરે, બધા માન્ય રાખે તેમ મારી વિજ્ઞપ્તિ છે. પુણ્યવિમ-ગઈકાલે મને જે સમુદાયાનાં નામેા આપેલાં તે વાંચું છું.
રામચંદ્રસૂરિ–૧૦૦ની સમિતિ કરતાં નામેા વધારે થાય છે, તા કેશુભાઈની વાત વિચારી લઈએ તે કેમ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org