________________
૨૪ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; : - રામસૂરિજીમ –હંસસારામની મંત્રણા.
રામસૂરિજી-આપણે જે પદ્ધતિ અપનાવી છે, જે સંક્ષેપની ઈચ્છા રાખીએ છીએ તે પણ મુશ્કેલીભર્યો માર્ગ છે. છતાં કામ ચાલે તેમ હોય તે કાંઈ વાંધો નથી.
પ્રતાપસૂરિજી-સમય થઈ ગયેલ છે. આજનું અધુરૂં કામ - કાલે રાખીએ.
સભામાંથી સમુદાયનાં નામ લખે, વ્યક્તિઓનાં નામે કાલે લખીશું - પુણ્યવિમ-અહિં જે સમુદાયની નેંધ થઈ છે (તેમાં) આ તરફથી (સામાપક્ષે) ૧૧ આવ્યા છે. આ તરફથી ૨૨ આવ્યા છે ૩૩૪ર૬૬ થવા આવ્યા છે.
પ્રતાપસૂરિજી-હવે બાકીનું કામ આવતીકાલ ઉપર રાખીએ તે ઠીક. - લક્ષમણરિનામ તે સંભળાવે, પ્રતાપસૂરિજી-આવતી. કાલે વાત.
રામસુરિજી-સમયનિર્ણય કરે. સર્વમંગલ ૪ વાગે
| દિવસ ૪થો-–વે શુ. ૬ શુક્રવાર
૧૨-૨૫ મીનીટે પૂછ ઉદયસૂરિજીમનું મંગલાચરણ.
ખાનગી મંત્રણાઓ, શાસનપક્ષમાં. કેશુભાઈ-ગઈકાલે સમેલન પૂરું થયા બાદ દેશાઈપિળની પેઢી સુરતને તાર આવેલ.
પુણ્યવિભદ-ગઈ કાલે આપણે વિચાર કર્યો કે-૧૦૦ની જે સમિતિ છે તેમાંથી બીજી એક સમુદાયવાર પ્રતિનિધિ વગેરેની નાની સમિતિ) નીમવી. તેને પરિણામે જે સમુદાના નામે લખાવ્યા તે નામ એટલા બધા છે કે-જે સમિતિ હતી તેના કરતાં વધુ નામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org