________________
# ત્રીજા દિવસની કાર્યવાહી
૩૩ સમિતિએ આ (નાની સમિતિ નીમવાનું) કામ કર્યું હેત તે પેટાકમિટિ કહેવાત, પણ આખા શમણુસંઘે આટલે પ્રયત્ન કરીને આ વાત (નાની કમિટી નીમવાની વાત) નક્કી કરી છે, એમ લેખાય અને તે જ ગૌરવાસ્પદ છે.) માટે હવે ૧૦૦ની કમિટી નીમે એ વાત શા માટે?
પ્રેમસૂરિ રે અમારે આ જીદ નથી, અમે તે વાત મૂકી રામચંદ્રસૂરિ છે. એ માટે કામ રોકવાની જરૂર નથી.
સભામાંથી–પ્રથમના મુનિસંમેલનમાં ૧૧૦માંથી ૭૦-૩૦ નીમાયેલ છે. બધા શમણસંઘે નહિ. “મુનિસંમેલનને પક” વંચાણે ૭૦માંથી ૩૦ની નમાણે તે વાત નકકી થઈ.
પ્રતાપસૂરિજી-શ્રી સુવિજયજીના પ્રશ્નને જવાબ બાકી રહો છે.
પુણ્યવિમ-શ્રી સુબોધવિજયજીને પ્રશ્ન છે કે-અહિં હાજર હેય તેને મેં અને અનુપસ્થિત હોય તેને એક એમ કેમ?
પપ્રેમવિદરેક સમુદાયના બળે આવવાના છે.
પુણ્યવિભ૦-પ્રતિનિધિ નીમવામાં આવે તે એક જ, સમુદાયદીઠ આવનારા આચાર્યો પણ સાથે એકેક વ્યક્તિ લાવે. પ્રતિનિધિ બે ન હેય. રાજદ્વારી ક્ષેત્રે વાત જુદી. સામાન્ય ધરણે પ્રતિનિધિ એક હોય.
Thણ બેસી શકે? તે બાબતની શાસનપક્ષમાં આપસ-આપસ વિચારણા થઈ.]
પુણ્યવિમ-સમુદાયના નામે લખીએ. (૧) પૂ આ શ્રી ઉદયસૂરિજી મહારાજ...
નંદનસૂરિજીએ વચ્ચે જ સૂચના કરી કે-“પૂનેમિસૂરિજીમના સમુદાય તરીકે ? એમ લખે.
રામસુરિજી-આ સંકલના મુજબ તે આપણે પાછા ૭૫ની સંખ્યામાં આવી જઈએ છીએ. આને શું અર્થ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org