________________
૩૨
રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક પુણ્યવિમ-જે બાકી છે તેઓ રહે
જયકીર્તિ–મારી અનુરેધપૂર્ણ વિજ્ઞપ્તિ છે કે બંધારણીય રીતે આ પ્રશ્ન વિચારવાનું છે. પ્રથમની કમિટી વિસર્જન થયા વિના નવી નીમાય તે ઉચિત નથી. પંરભાવિD.એ વાત વિચારવા જેવી છે. (મકરીમાં)
હસાહસ - જયકીર્તિએ ગંભીરતા જાળવવા વિનંતિ કરી. પં.રાજેન્દ્રવિડનાનીને જે સોંપાય તે કરશે.
પં પ્રેમવિતથા પંસુબોધવિ –(નાની કમિટીની વાતચાલે છે તેમાં જયકીર્તિ આવી આવી) વચ્ચે વાતે મૂકે છે એ ઠીક થતું નથી.)
પંસુબોધવિ-જે પધાર્યા હોય તેમના બે અને ન પધાર્યા હેય તેને એક એમ કેમ?
રામચંદ્રસૂરિ-આમાં શ્રમણ સંઘ મળી જે સમિતિ નીમે (તેમાં) બધા આવવાના, કેઈ ન આવે એ ઈરાદે નથી. શાંતિથી કામ ચાલે એ ઈરાદે છે. ૧૦૦ ની સમિતિ એટલે એમને બેલવાને અધિકાર છે. હવે તે ૧૦૦ ને એમ લાગે કે-આપણાથી આ કામ શક્ય નથી એટલે એમાંની સમિતિ નીમે. જે દરેક વખતે શ્રમણ સંઘની સમિતિઓ નીમવા માટે જરૂર પડે તે તે ઠીક ન કહેવાય. જે જે સમિતિ નીમાય તે પિતે પિતાની કાર્યક્ષમતાને વિચાર કરી પેટા કમિટી નીમે. તેમાં આખા શ્રમણ સંઘની શી જરૂર? (અને કમિટી જ કમિટી નીમે) તેમાં શ્રમણસંઘનું ગૌરવ સારું રહેશે.
પ્રતાપસૂરિજી-જે ૧૦૦ હશે તેમાંથી નીમાય એમ રાખીએ તે હવે સમુદાયવાર નીમવામાં કેટલાક નવા આવશે તે ૧૦૦માંથી
નાની નીમાય છે) એમ કેમ (બને)? - પંભાવિત P–પ્રથમની ૧૦ની સમિતિનું ગૌરવ શું?
હંસારમ–પ્રથમના સંમેલનમાં ૧૧૦ની નીમણુંક શ્રી શ્રમણસંઘે કરેલ, તેમાંથી ૭૦ની અને ૩૦ની નીમણુંક શ્રમણસંઘે કરેલ. છે. તે રીતે આ (નાની કમિટીની) વાત (સમજવી રહે છે.) ૧૦૦ની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org