________________
ત્રીજા દિવસની કાર્યવાહી કે ૩૧ નંદનસૂરિજી. ના, ના, તેઓએ કાચે ખરો તૈયાર કર્યો છે.
પાયવિમeઈ - એકમત થવાની વાત જ ન હતી. “તમારે આ પ્રશ્નને એગ્ય રીતે છણાવટ કરી રીપેટ કરી લાવે.” (આ જ વાત હતી.).
રામચંદ્રસૂરિ-મને એ ખ્યાલ છે કેચારને એક મત થવા માટેની (હતી)
નંદસૂરિજી સંમેલનમાં ૧૦ ના પટ્ટકમાંનું લખાણ વાંચી બતાવ્યું
૭૨ પછી ૩૦ નિર્ણય કરવા માટે કાચ ખરડો ચારને સે, એટલે નક્કી થયું કે-૪ ની નિમણુંક ખરડે તૈયાર કરવા માટે થયેલી.
રામચંદ્રસૂરિ-૧૦૦ની સમિતિ તે રહીને ? પુણ્યવિમએ તે રહી જ છે.
કારરિ-આજે જે નીમાય છે તેને કામ શું કરવાનું છે? પુણ્યવિમર-બેલી શકશે તે જ, બેસી શકે બધા, બીજાને એલવું હોય તે વડીલને સૂચના કરી શકે છે.
એંકારમૂરિ-હવે નવી જે નીમાય છે તે “૭૦ માંથી ૩૦ ની થઈ, ૩૦ માંથી ૪ની નીમાઈ” તેમ આ ૧૦૦ માંથી નિમાશે ને? " પ્રતાપરિણ-ચારની નીમી તે પેટા સમિતિ હતી. ૩૦-૭૦ ની કાયમ છે. (હતી)
નંદસૂરિજી-હવે નવી નીમવી હોય તે તે સમિતિ પણ નીમી શકે છે, શ્રમણ સંઘ પણ નીમી શકે છે.
જયકીરૂિ-૧૦૦ ની સમિતિમાંથી આ નીમાય છે તે બાકીના સભ્યને શું કરવાનું? જો હવે શમણુસંધ નાની સમિતિ નીમે છે તે પ્રથમની વિસર્જન કર્યા વિના કેમ નીમાય?
વચ્ચે પંભાનુવિ અને લક્ષ્મણસૂરિ બેલ્યા, જેને નંદનસૂરિજીએ શક્યા કે-પૂરૂં સાંભળે.
જયકીર્તાિ–જે ૧૦૦ માંથી નાની નીમાય છે, તે બાકીનાને
શું કરવું?
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org