________________
નવમા દિવસની કાર્યવાહી કર કેક હંસસામ-એ શું શિસ્તભંગને પ્રશ્ન છે? પંરાજેન્દ્રવિડ D-પદ્ધતિસરમાં કોઈની જ ના ને હાચ.
હંસલામ-૧૫રથી ૯૨ સુધીમાં જે પંચાગે નીકળ્યા હેય તેમાં આજે નીકળે છે તેવા પંચાગે છે? અને એ સમુદાયે પણ હયાત જ છે ને?
લક્ષ્મણરિ-હા. બરાબર છે. પણ વિચારણા શરૂ કરે એટલે બધી જ વાતે આવી જશે.
રામચંદ્રસૂરિ-મારે એ વાતે, વિક્ષેપ વધારે તેવી હવાથી) જવાબ નથી આપવા. (આના જવાબે) મારી પાસે બધા છે. એ બદલ કહેવાનું ઘણું છે, પરંતુ પરિણામમાં કલેશ વધે એ અમને ઈષ્ટ નથી. માટે મૂળ વાત ઉપર અવાય તે સારૂં.
હંસસામ-આપની આ બધી વાતે તે કેવળ ભ્રમજાળ છે-શબ્દજાળ માત્ર જ છે. આપ જે કહેવું હોય તે કહેવા માંડે. કેઈપણ જાતને ભય રાખ્યા વિના તમારી બધી જ વાતે લાગણીપૂર્વક સાંભળીશ. જે આપને કહેવું હોય તે એક વખત બધું જ કહી દે, પણ “ભૂતકાલની વાતે ખેલતાં પરિણામ સારું નહિ આવે.” ઈત્યાદિ કૃત્રિમ ભય બતાવ્યા કરે નહિ. મને ખાત્રી છે કે તમારા પાસે અમે કઈ જ બાબતમાં પેટા દેખાઈએ તેવી કોઈ વાત છે જ નહિ. છતાં તેવું કાંઈ પણ હોય તે બહુ જ ખુશીથી જણાવું છું કે-જે હોય તે કહી જ દે. નકામે ભ્રમ પેદા ન કરે. કોઈપણ જાતને વિક્ષેપ નહિં જ થાય.
રામચંદ્રસૂરિ આપણે જે કામ માટે ભેગા થયા છીએ તે કામ હવે થાય તે સારૂં.
રામસૂરિજી D.-હવે તે સ્પષ્ટ થાય છે કે આપ ઈરાદાપૂર્વક કહેવા નથી માંગતા. આપની પાસે કહેવાનું હોય તે આટલા સ્પષ્ટીકરણ પછી પણ કાંઈ કેમ ન જ કહે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org