________________
૧૬૪
। રાજનગર શ્રમણ સમેલનની કાર્યવાહી
રામચંદ્રસૂરિ-વિક્ષેપના ભય છે. રામસૂરિજી D.-એમાં એવું કાંઇ નથી.
હ'સસામ-એવું અમને તે કાંઈ વિક્ષેપ કે ભયરૂપ લાગતું નથી, અને તમને જ તેવું શાથી લાગે છે? એ જ સમજાતું નથી. રામચદ્રસૂરિ-શાસ્ત્ર અને શુદ્ધ પરરંપરા મુજબ વિચાર કરવા સમિતિ નક્કી કરવાનું કામ કરીએ. આવા વિક્ષેપેામાં ઉતરવાની ઇચ્છા નથી. પહેલાંની વાતેા કરવા બેસીશું તે સમય ઘણે! ચાલ્યા જશે, માટે જવા દે તે વાત.
રામસૂરિજી D.-આપની ઈચ્છા ઘણી જ સુંદર છે; પરંતુ શાસનની શુદ્ધ પરંપરાની જે સુંદરતર વ્યવસ્થા છે તેમાં સ૦૧૯૯૨થી જે આ વિક્ષેપાત્મક શરૂસ્માત થઈ, તે શિસ્તભંગ થયેા છે. માટે હૃદયથી અમે સપૂર્ણ પણે શ્રદ્ધાથી કહીએ (છીએ કે–) તેનું પ્રથમ પ્રતિક્ર`ણુ કરીને મૂળ આચરણાને સ્વીકારા જ તેવી સહુની ઇચ્છા છે. રામચ’દ્રસૂરિ-૧૯૯૨ પહેલાં પણ આવી તિથિની ફાય—વૃદ્ધિ ઘણીવાર થઈ છે.
સભામાં—ગ..............
(સામાપક્ષે-સીટીએ વજાવવા માંડી અને હુરીએ હુરીએ આલવા માંડયું!)
હ’સસામ૦-( પુણ્યવિમને ઉદ્દેશીને ) મહારાજ! જુએ જુઓ આ સામાપક્ષની શિસ્ત ! પરમર્દિને આપણા પક્ષને ઉદ્દેશીને આપ કહેતા હતા ને કે-‘સામા પક્ષ કેટલી શિસ્ત જાળવે છે' ? તા હવે આપે તેની શિસ્તને તા મૂત્તસ્વરૂપે જોઈ ને ? તેની શિસ્ત આ છે.
ઉચારિત્રવિ૰R.-(ઉભા થઈને) આપના પક્ષમાંથી વચ્ચે વચ્ચે કેમ ખેલે છે ?
હસસાત્મ્ય-મારે અને રામચંદ્રસૂરિ વાત ચાલે છે તેમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org