________________
૧૫ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી . અમે જે આચરણ કરી તેને સત્ય જ માની છે, અને સત્ય માનીને જ આચરી રહ્યા છીએ. છતાં જે શાસ્ત્રાર્થમાં સુધારવા જેવું લાગે તે આજે સુધારવા તૈયાર છીએ, સૂકવા તૈયાર છીએ, જાહેરમાં માફી માગવા તૈયાર છીએ, છાપામાં આપીને કહી દેશે કે અમારી વતુ બેટી હતી, પણ આમ કહેવા માત્રથી મૂકી દઈએ એ સ્વપ્ન પણ ખ્યાલ નથી જ રાખવાને.
નંદરસૂરિજી-પણ આ આચરણ કરી ત્યારથી જ સંઘમાં આ સદાને માટે કલેશ થયે છે, અને ૯ર પહેલાં બગડયું હતું નહિ, એ વાત તે નિર્વિવાદ છે જ ને? રામસૂરિજી D-મૂળ વાત ઉપર જ આવ્યા છીએ.
પં.રાજેન્દ્રવિડ D.-એથી મૂળ પરંપરા તૂટી કે નહિ? શાસ્ત્રમાં “આગમ-શ્રુત-આજ્ઞા-ધારણ અને છત.” એમ પાંચ પ્રકારના આચારમાં પણ આજે છતાચાર પ્રધાન છે. તમારી આ પરંપરા (?) છતાચાર છે કે કેમ?
પંeભાનુવિ. P.–તેને વિચાર જ ક્યાં થયે છે? બાર પર્વની તે તમારે ચર્ચા જ નથી કરવી ! પછી તે બધે વિચાર ક્યાંથી થાય?
પંદરાજેન્દ્રવિડ D –સં. ૧૨માં શરૂ કરેલી આ આચરણ નવીન નથી અને પરંપરા છે, તે એ પરંપરા કયા કાળમાં હતી? કથા અંધકારયુગમાં શરૂ થઈ? કયા આચાર્યોના કાળમાં ક્યાં સુધી તે ચાહીને ઉંધી પડી? અને ક્યા પૂજ્ય પુરૂએ દબાઈને તે પરંપરાને તરછોડીને પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની આચરણ વીકૃત કરી? હિંસા મટ-આ દરેક બાબતને ખુલાસે શ્રીસંઘને સં. કલર પહેલાં આ હેત તે શ્રીસંઘમાં આ કલેશ ઉત્પન્ન થાત ?
જંબૂસરિ-આમ વચ્ચે જ બોલી ઉઠાય એ શિસ્તભંગ નથી? પંજરાજે કવિ. D.-યુક્તિયુક્ત હોવાથી શિસ્ત જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org