________________
F નવમા દિવસની કાર્યવાહી કે ન કેશવલાલભાઈને પ્રથમથી હતું અને છે જ. આથી વધારે માર કહેવાનું નથી. વિચારણામાં દસ દસ દિવસ ગયા તે શુભંકર છે અને અધિક દિવસ ચાલે તે દુઃખદ નથી.
રામસુરિજી D.આ અશાંતિ કયારથી ? ૧૯૨થી કે? જબૂરિ-(વચ્ચે જ) ૧૨ની ચર્ચા જ કયાં છે? હંસસાટમ તે ચર્ચા તે પ્રથમ જ છે.
રામચંદ્રસૂરિ મારે એ જ ફરી ફરી કહેવાનું છે કે એ વાતને લઈને મૂળ વાત મારવી નથી.
રામસૂરિજી D.સં૧૨થી આપે જે નવીન આચરણ કરી છે, તેનું પ્રથમ મિચ્છામિ દુક્કડ રૂપે પ્રતિક્રમણ કરીને આપ તે નવીન આચરણમાંથી પાછા હટી જાવ. તે પછી જ ચર્ચા આગળ ચાલી શકશે.
રામચંદ્રસૂરિ-કહેવા માત્રથી અમે પાછા હટવાના નથી જ, આપ સ્વને પણ એ ખ્યાલ રાખતા નહિ. બધું જોઈને કર્યું છે. શાસ્ત્ર-પરંપરા જોઈ વિચારીને જ કર્યું છે.
રામસૂરિજી D.-તમે મારી સાથે તેની વાતમાં) કહેલ (કે)૧૫-૬૧માં તે હું નાનું હતું, ૧૯૮લ્માં સ્વતંત્ર નહિ હેવાથી આ બાબત શાસો જોયાં હતાં તે તે પછીના ત્રણ જ વર્ષના ગાળામાં આ ચર્ચા સંબંધીના બધા શાસ્ત્ર, શું પ્રજન હતું કેજોઈ લીધા–વિચારી લીધાં અને આ મત નક્કી પણ કરી લીધે? તે ત્રણ વર્ષના ગાળામાં આ ચર્ચા તે સંઘમાં ઉપસ્થિત થઈ જ નથી. (શ્રી પ્રેમસૂરિજી સામે જોઈને) આ મત કાઢતા પહેલા આપની સાથે વિચારોની આપ-લે થઈ છે? નહિ જ. તે બધાની સાથે તેવા પ્રકારની વિચારણાની આપ-લે થઈ હોવાની વાત ક્યાં રહે છે? જે તેવા પ્રકારની વિચારણા બધાની સાથે થઈ હતી તે
રામચંદ્રસૂરિ-(વચ્ચે જ) અમે એમ નથી કહ્યું કે આ બધા સાથે વિચાર કર્યો છે?? શાસ્ત્રષ્ટિએ યોગ્ય લાગ્યું તે જ કર્યું છે.
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org