________________
૧૬૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી . બતાવીએ છીએ, અને પરસ્પર વિરોધી હોવાથી નથી મળી શકતા એ પ્રકારની ગૃહસ્થની વાતને ગૃહસ્થ ફેંકી દે એ સારૂ “એક મત થવામાં અને વધે આવતું નથી.” એ જ હવે આપણે ગૃહસ્થને બતાવીએ.
અમારી સલાહ છે કે-તે વખતે શું શું થયું છે? તે જણાવવું. નથી. પરસ્પર ઘણે વાંધો આવે. ઘણાં સંડેવાશે. સગો બધાને અનુકૂળ નથી હોતા, તેથી હૈયામાંથી કાંઈ ને કાંઈ નીકળી જાય તે પરિણામ પરસ્પર સારૂં ન આવે. એમાં મૂળ વાત મરી જશે કે-જે હેતુથી આવ્યો છું.
શા સામે રાખી શાસ્ત્રશુદ્ધ પરંપરાપૂર્વક વિચાર કરશું તે જરૂર એક થશું.
ભગવાનના સાધુ કદાચ વિચારભેદથી દૂર થઈ જાય પણ ચારાધારે અને પરંપરા પ્રમાણે પાછા ભેગા થઈ જવાય, એમાં જરાય અડચણ ન રહે.
આ જે ભાગ્યશાળી (કેશુભાઈ) એ વાત ઉપાડી છે તે રીતે આપણે ભેગા થઈ ગયા છીએ. આ રીતે સંયોગે ઘણીવાર અનુકૂળ થતા નથી. માટે બધી વાતે ભૂલી જઈ જેને આપણે નક્કી કરવાનું છે તેને જ નક્કી કરીએ. સુશ્રાવક કેશુભાઈએ કહેલ કે-આ બાબતને આચાર્યો, આમંત્રિત પ્રતિનિધિઓ ભેગા બેસીને વિચારે. શાસ્ત્રના પાનાં ખિલીને સઘળી તિથિની વિચારણા થઈ જાય તે વિક્ષેપ શમનમાં વાર નહિ લાગે અને સંઘમાં એકતા થઈ જાય.
સઘળી તિથિ માટે વિચાર કરીએ. વિચારણામાં મહિને જાય કે દિવસેને દિવસો જાય તો ભલે જાય, પણ લેખે છે. શાસ્વાધ્યાય શરૂ થશે. નવનીતમાંથી ઘી નીકળશે. જગતને દેખાડવાનું છે કેશાઆધારે જ વિચાર કરેલ છે. અને એ જ ઉચિત છે. આ સ્થિતિમાં વિહારની ઉતાવળ કામ ન આવે.
બીજી બધી વાત આપણે ભલે થઈ સઘળી તિથિની વાત શરૂ થાય. કારણકે સઘળી તિથિને નિર્ણય લાવે એ આશય સુશ્રાવક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org