________________
_F નવમા દિવસની કાર્યવાહી
૧૫૮ સ્થાપતી વખતે તમે શ્રીસંઘમાં કેઈને પૂછાવ્યું પણ હતું. જે તે સમયે શ્રીસંઘને પ્રથમ પૂછાવ્યું હોત તે આ દુઃખદ પરિણામ ન જ આવત, એ દેખીતી વાત છે. પછી “મત તે ૧૫રમાં સ્થપાશે છે” એ નિરાધાર બચાવ શું કામ? ૧૫રમાં શ્રીસંઘમાંની એક પણ પૂજ્ય વ્યક્તિએ પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિ કર્યા કે માન્યા છે? દાખલ હોય તે બતાવે. તમે તે ૧૯રથી પર્વતિથિના પણ ક્ષય-વૃદ્ધિ આદર્યા છે, પછી એ ને મત કેમ નહિ? માટે તે સમયે
શ્રીસંઘમાં કોઈને પણ પૂછ્યા-ગાડ્યા વિના જ મત સ્થાપી દીધે, તે એગ્ય તે થયું નથી જ.” એટલું જ સ્વીકારે એટલે બાર તિથિની પણ ચર્ચા સુલભ બને. સિવાય “ભૂતકાળ ખેલવા બેસીશું તે ઘણું ઘણું નીકળશે' એવા ભ્રામક વચનેથી શું લાભ?
રામચંદ્રસૂરિ-મારી આપને ... જબૂસૂરિ-(વચ્ચે જ) આ બાબતમાં મારે પૂરેપૂરે વિરોધ છે.
રામચંદ્રસૂરિએક બાજુ એમ કહેવાય છે કે-“શાસ્ત્રસિદ્ધ છે, સહુ પિતાપિતાની દષ્ટિથી શાસ્ત્રાનુસારી છે, ભૂતકાળની વાત નથી યાદ કરવાની, કારણકે-વૈમનસ્ય ન થાય.” અને બીજી બાજુથી “ન. મત વગેરે શબ્દ બેલાણા છે, એ ગ્ય નથી. - એક બીજાના પક્ષમાં ઉતરવા કરતાં ભૂતકાળની વાતે ન થાય તે સારૂં. કારણકે–તે કાળની વાતે પરસ્પર વૈમનસ્યભાવને ઉત્પન્ન કરનારી છે. જેમ આપ લેકેને વાત કરતાં આવડે છે તેમ હું પણ કરી શકુ ને મત સ્થપાયે છે એમ બેલી ગયા અને બેલ્યા તેમાં અમો વિરોધ કરવા તૈયાર જ નથી. અમારે તે એ ઈરાદાથી નથી કહેવું કે તે સમયે (૧૫રમાં) કેમ ન મત સ્થાપ્યો?
જે હેતુથી અમે એ વસ્તુને (નવી આચરણાને) અપનાવી છે, - તેને ધ્યાનમાં રાખીને શાસ્ત્રથી સમજતાં શાસ્ત્રોક્ત પરંપરારૂપે સિદ્ધ થઈ હેવાથી જ અમેએ એવી આચરણ કરી છે. અને હજુ પણ એ વસ્તુ શાસ્ત્રોક્ત રીતે પરંપરાથી સિદ્ધ થઈ જાય તે રીતે ગૃહસ્થને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org