________________
૮૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક; હતે” એમ કહે છે, તે પણ સત્ય નથી. તમારી પાસે તે બાબતમાં તેમના વચન સિવાય કોઈ લેખિત પૂરાવે છે?
રામચંદ્રસુરિ-તેવા વયોવૃદ્ધ અને બુઝર્ગ પુરુષનું વચન માન્ય નહિ?
નંદનસૂરિજી-સિદ્ધિસૂરિજી વયેવૃદ્ધ-વડિલ એ બધું ખરૂં પરંતુ તેઓ અત્યારે પક્ષકાર ગણાય. તેમનું વચન અત્યારે સર્વ માન્ય ન ગણાય. દાનસૂરિજીમ, તેમના નિવેદનમાં સાફ લખે છે કેશિષ્ટજનેએ છઠને ક્ષય કર્યો હતો તે શ્રી સિદ્ધિસૂરિજી તેમાં (શિષ્ટજનમાં) ના લેખાવતા હો તેવું કેણ માની શકે તેમ છે? દાનસૂરિજીનું નિવેદન સાફ જણાવે છે કે-૧લ્પ-૬૧-૮લ્માં તે તે સૌએ છઠને ક્ષય કર્યો હતો અને ભાશુ પાંચમને અખંડ રાખી હતી.” આમ છતાં શ્રી સિદ્ધિસૂરિજીએ તે તે વખતે ભાશુપને ક્ષય કર્યો હતે.” એમ કહે છે તે તે વખતે તેઓનું પણ તેવું નિવેદન બહાર પડવું જોઈએ ને? પડયું હોય તે બતાવે. તે તે બતાવતા નથી!
તેથી નક્કી થાય છે કે પાંચમના ક્ષયની વાત નિમૂળ , અને તે તમારે કબૂલ કરવું જોઈએ. એમ કહી “પર્વતિથિનિર્ણયમાંથી આશ્રી વલ્લભસૂરિજીમનું નિવેદન વાંચી સંભળાવ્યું, અને કહ્યું કેઆટલું સ્પષ્ટીકરણ છે. માટે પાંચમને ક્ષય સિદ્ધિસૂરિજીએ પણ નથી કર્યો એ નક્કી છે આ નિવેદનને અર્થ, તેનીચે પડીમાં કલ્યાણ વિજયજી વગેરે લખે છે. શું? તે અહિં વાંચી સંભળાવ્યું. ઉલટી વાત રજુ કરી ! પાંચમને ક્ષય કર્યો તેના માટે પૂરાવા નથી, છતાં પ્રચાર કે કરાય છે? ખુલ્લા દિલે કબૂલ કરવું જોઈએ. મારી તે એક વાત છે કે પાંચમને કેઈએ ક્ષય કર્યો નથી. સિદ્ધિસૂરિજીની વાત મૌખિક હેવાથી પૂરા ન લેખાય.
સં. ૧૨ પહેલાં તેમની પણ આચરણ તે ચાલુ પરંપરા પ્રમાણે જ હતી, તે તેમના કાગળથી જણાય છે. (જે પત્ર, પ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org