________________
૨૬ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક.
હંસસામવ-૧૦૦ ની સમિતિ શ્રમણસંમેલને નક્કી કરી કે આપે?
પ્રતાપસૂરિજી-સંમેલને નકકી કરી.
ધર્મસૂરિજી-સલ શ્રમણસંઘે નક્કી કરી તે હવે બધા આચાર્યો જ સમિતિ નીમવાને વિચાર કેમ કરે?
પ્રતાપસૂરિજી-સમિતિવાળા નિર્ણય કરે, હવે શ્રમણસંઘને (પણ) " પૂછવાની શી જરૂર?
હંસલામ-તે હવે અમે સહી કરીને આપી દઈએ અને ઉભા થઈએ.
તંગ વાતાવરણ પંરાજેન્દ્રવિ-બધા વયોવૃદ્ધમાં આવી રહે તે સુંદર, ગરછાધિપતિએ જ આવે.
જબૂસરિ-ગચ્છાધિપતિ અને તેમના પ્રતિનિધિઓ આવે એમ કેશુભાઈએ કહ્યું છે.
પંરાજેન્દ્રવિ-નાકેશુભાઈએ ગચ્છાધિપતિસૂરિએ જ કહ્યું છે. - કોલાહલ. પરસ્પર મંત્રણ
પ્રતા૫રિજી-સેનેરી સમય વિતાવાય છે. તે નકામો ન જ જોઈએ. જે વખતે સમિતિ નીમાણ તે સમયે આ (આચાર્યોએ જ કરવાની) વાત મૂકી હેત તે ઠીક થાત.
લક્ષ્મણસૂરિ-સમિતિ કામ શરૂ કરે, ઠીક લાગે તે તે સક્ષેપ કરશે.
હંસસામ-(નાની સમિતિ નીમવાનું કાર્ય પણ) શ્રમણસંઘ કરે. નાની સમિતિની રચના પણ શ્રમણ સંઘ જ કરે.
લક્ષ્મણુસૂરિ-સમિતિ પિતાનું કામ શરૂ કરે. તિથિની વાત લઈ પૂરાવાઓને વિચાર શરૂ થાય.
પ્રતાપરિજી-કેશુભાઈએ જે વિનંતિ કરી તેના પર વિચાર
કરી
પરાજેન્દ્રવિ-કેશુભાઈ ગચ્છાધિપતિની વાત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org