________________
ચેથા દિવસની કાર્યવાહી
૫ કઈ ગમે તેમ આચરણભેટ સ્વરૂપે કરી લે તેમાં વારેવારે શું આપણું સંઘે તેની સાથે ચર્ચા કરવી? (પંચમીને ક્ષય વખતે) સંવત્સરી બાબત વિચારભેદ (થ હોવા છતાં પાંચમ રાખવામાં) આચરણભેદ થયે નથી. પાંચમની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવી નથી.
૧૫રમાં મારો જન્મ ન હતું. ૧માં મારી દીક્ષા થઈ. પંચમીના ક્ષય પ્રસંગે વિચારભેદ ભલે થયું હશે પણ આચરણભેદ થયે જ નથી. બધાને ખૂચેલ છે કે-પંચમીની હાનિ ન થાય. માટે પૂજ્ય નિંદનસૂરિજી મ.ની બાર તિથિની મૂળ પ્રણાલિકા અપનાવવાની વાત
અનુચિત નથી. તેમાં ચર્ચાને દ્વાર બંધ કરવાની વાત જ કયાં છે? પૂઆ૦ નંદસૂરિઝમના હૈયામાં શાસનની એકતાની જે શુભેચ્છા છે અને તે શુભેચ્છાપૂર્વક સરળરીતે જે ઉપાય શાંતિને બતાવ્યું છે, એ અપનાવવા જેવું છે. - નંદનસૂરિજી-કેશુભાઈ સાથે મારે વાત થએલ કે-“ચાલતી પ્રણાલિકા બરાબર નથી (એમ લાગ્યું હોય), કે તેમાં શાસ્ત્રવિરુદ્ધ કાંઈ લાગ્યું હોય, પૂર્વ પુરૂ કરતાં મારે પિતાને) ક્ષયે પશમ વધુ છે એમ લાગ્યું) હેય, અને તેથી તેણે આમ કર્યું હોય, તે પણ ભવભીરુ મહાપુરૂષે પાસે પિતાના વિચાર રજુ કરે, અન્યાન્ય પૂર્વતર જ્ઞાનીઓ પાસે રજુ કરે, પણ આચરણમાં ન મૂકે એ જરૂરનું હતું. એમ ન કરતાં તેમણે જે અમલમાં મૂક્યું તે બહુ જ ગેર વ્યાજબી કર્યું છે. માટે “૧૨માં જે અમલમાં મૂકયું તે ગેરવ્યાજબી છે” તેટલું કબૂલ કરી નાખે. પછી બીજી વાત, આજે કઈ ભળતી વાત અમલમાં મૂકે અને પછી ચર્ચા કરવાની વાત કરે, તે અસંગત છે. માટે અમલમાં મૂકેલી તે વાત પિતાની પાછી ખેંચી લે પછી ચર્ચાની વાત.”
રામસૂરિજD-પાકિસ્તાન, ભારત સાથે મૈત્રી ચાહે છે પણ પિતાને (કાશ્મીરમાં રાખેલે) કબજે ખેંચે નહિ (અને સમાધાનની વાત કરે તે તે) સમાધાન શક્ય જ નથી. તે મુજબ આપણે શાસનપક્ષે આ બાબત વિચાર કરે ઘટે કે-અનુચિત કરેલ અમલ પાછા ખેંચી લે તે જ વ્યાજબી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org