________________
૧૬ | રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી |
પરંપરામાં દષ્ટિ રાખીને ચર્ચા કરીએ તે વિક્ષેપ મટી જશે. સઘળી તિથિની વાત વિચારીએ.
પંવિકાશવિહ-આપણે પ્રાચીનકાળમાં લખેલા ગ્રંથે હતા તે વખતે એક પ્રત પણ મળવી મુશ્કેલ હતી. તે સમય કેવું હતું, તે તે સમયના વૃદ્ધ જ જાણે, તે વખતે આજની જેમ છાપાને યુગ હેતે તેથી પંચાંગ સહુને મળવા મુશ્કેલ હતાં. આજે બધું ઢગલા ' બંધ મળે છે. જૈનધર્મપ્રસારકસભાનું માસિક અને તેનાં પંચાંગ ક૨
૩ની સાલથી નીકળવા માંડયા છે. તે વગેરે કઈપણ પંચાંગમાં ૧૨ સુધી કદિ પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિ લખાયેલ નથી. એ પદ્ધતિ કેઈને અડચણકર્તા બની નથી. જ્યારે બે આઠમ-બે ચૌદશ વગેરે જણાવનારાં નવાં પંચાંગે બાઈ-ભાઈઓને આરાધના પ્રસંગે તિથિ દેવામાં ગુંચવાડે ઉભે કરતા હોવાથી તે જોઈને નાના બાળકે પણ બેલે છે કે આ તે બે તિથિવાળાને મત છે.” ૧૯૯૨ પહેલાં કેઈપણ ભીંતીય પંચાંગે નાના માણસો જેને સહેલાઈથી છઠ આદિ તપ કરવામાં ઉપયોગ કરતા હતા. પછી તે સહેલાઈને ગૂંચવાડામાં ગોટાવી દેવામાં લાભ શું?
કારરિ-૪૩ થી ૯૨ સુધીના ગાળામાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ પ્રાયઃ લખવામાં નથી આવેલ, ૪૩ પહેલાં તે આ પ્રમાણે જ હતું. સં. ૧૨ થી જ આ થયું છે તે વાત તદ્દન ખેતી જ છે.
વિચાર એ કરવાને કે-૪૭ પહેલાં આ હતું છતાં આ પંચાંગની શરૂઆત કેમ થઈ? માની લઈએ કે-૯૨ થી જ શરૂઆત નથી થઈ પરંત પ્રાચીન પરંપરા આ જ હતી. ૯૨ થી નવી નથી જ કરી એમ અમે માનીએ છીએ. આ માટે અમારી પાસે જે પૂરાવે છે તે આપની ઈચ્છા હોય તે ૧૨ પવની પણ ચર્ચા કરવાનું કહે એટલે તે અવસરે જરૂર બતાવાશે. તમારી પાસે આની જિજ્ઞાસા હેવી જોઈએ, પરંતુ આપ તરફથી બારપવ માટે બારણા બંધ કરાય ત્યાં આપના હૃદય સુધી વાત કર્યાથી પહોંચે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org