________________
| | આઠમા દિવસની કાર્યવાહી ; ૧૪૧
રામચંદ્રસૂરિઆપણે એ માટે ભેગા થઈએ કે-બારપર્વતિથિના સર્વાનુમતે શાસ્ત્રાધારે નિર્ણય લાવ.” સમસંખ્યાંક નિર્ણાયક સમિતિ માટે આપણે વિચાર કરવાને છે.
રામસૂરિજી-પુણ્યવિની મંગણુ. પરસ્પરમંત્રણુંએ.
પુણ્યવિમ-પ્રેમસૂરિની મંત્રણ. ૧૨-૫૦થી મૌન જ કાર્યોત્સર્ગ જેવું. * ૪ વાગ્યા સુધી. ૪ વાગે સર્વમંગલની તૈયારી વખતે રામચંદ્રસૂરિ-મારે કાંઈક કહેવું છે.”
રામચંદ્રસૂરિજે હેતુ માટે આપણે ભેગા થયા, જે ૧૦૦ની સમિતિના શિખમાં તિથિની વાત લખેલ છે, તેમાં બાર તિથિ અને બધી વાત આવે છે. જેને નિર્ણય ન થવાથી આજે સમિતિ નીમવાનું કામ થઈ શકતું નથી. નિર્ણાયક સમિતિ વિના કોઈ અર્થ નથી. એક સુશ્રાવકે સુંદર પ્રયત્ન કર્યો છે. રેગ્યરીતે એગ્ય મહા પુરુષ કે-જેઓ શાસ્ત્રો વાંચી શકે, વિચારી શકે, યાદ રાખી શકે તેવા પુરુષો જે રીતે ગ્ય લાગે તે રીતે થાય તે બધા ભેગા બેસી શાસ્ત્રાધાર અને શાસ્ત્રશુદ્ધ પરંપરા પ્રમાણે વાત વિચારીએ તેમાં સંઘનું ગૌરવ.
બીજો ઉપાય-જવાની ઘણી ઉતાવળ છે. લવાદ નીમવાની વાત હોય તે એ રીતે પણ અમે તૈયાર છીએ. .. ત્રીજી વાત- કેશુભાઈ કહે છે તેમ આચાર્યો મળી વાત કરે ત્યાં અમારે સંખ્યાને આગ્રહ નથી.
સમિતિની વાત જુદી. બાકી જે માટે આપણે ભેગા થયા છીએ તેને સફળ કરીએ તેવી અમારી ઇચ્છા છે. પંભાનુવિD-કેમ કેઈને કંઈ કહેવું નથી? સભા-ના-ના, કોઈએ કંઈ કહેવું નથી.
સર્વમંગલ, ૪–૧૦ સમાસ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org