________________
૧૪૦
+ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી #
દિવસ ૮ મે. વે. શુ. ૧૧ મંગલવાર
( શ્રી વિરપ્રભુ શાસન સ્થાપના દિન) ૧ર-૨૫ મીનીટે પૂ૦ ઉદયસૂરિજીમનું મંગલાચરણ.
પુણ્યવિભ૦-ગઈકાલનું સમિતિનું કામ આગળ ચલાવવાનું છે ને? સમિતિ નક્કી થાય તે કામ જલદી બને. શાંતિ,
આપણી એકવાક્યતા થાય અને કામ જલદી શરૂ થાય એ માટે સમિતિની રચના કરવી પડશે.
સમિતિ નીમાય કે ગમે તે થાય. પણ છેવટે કંઈપણ એક માર્ગ નક્કી કરવું પડશે. મને એમ લાગે છે કે વિચારથી ગંભીર હશે તે પણ ઐક્ય માટે એક માર્ગ લેવે પડશે. ચર્ચામાંથી બહુ સાર નહિં નીકળે. બાકી શ્રમણભગવંતે-આગેવાને-વૃદ્ધપુરુ-વિચારકે વિચાર કરીયેગ્ય નિર્ણય કાઢશે ત્યારે જ થવાનું છે. અત્યારે આપણે કેવી રીતે કામ લેવું એ વિદ્યારી જાય તે ઠીક રહેશે. આપ બધા ગંભીર-વિચારક-સમજુ-બુદ્ધિમાન બુઝર્ગ છે. નળનાં ગાડાં નળમાં નહિ રહે. બહાર તે કાઢવું જ પડશે. વિચારકો ઉપાડીને બહાર કાઢે અને બીજા તેડીને બહાર કાઢે. આપ બધા ગ્ય તેડ-માર્ગ કાઢે, એ જ ખરી વસ્તુ છે.
આપણી સમિતિ, નિશ્ચાયક સમિતિ થાય તે વધારે સારું. એ ન થાય તે સમિતિને કાંઈ અર્થ ન રહે. એ માટે એનું કેવું સ્વરૂપ આપવું? કેવી રીતે કરવું? વગેરે વિચાર પણ સાથે સાથે જ કરવાને છે. બાકી તે આમ કામ કરવામાં સમય બહુ જશે. માટે આપ સહુ
ગ્ય વિચાર કરે, પરસ્પરના વિચારો રજુ કરશે તે તેમાંથી કાંઈક રસ્તે સૂઝી આવશે.
શાન્તિ-મંત્રણાઓ૧૨–૫૦થી ચાલ– પુણવિરમ-આપણે બધા(એ) સમન્વયાત્મક માર્ગ કાઢ પડશે. ટાઈમ છેડે થેડે કરતાં ચાલ્યા જશે? માટે કાંઈક તે કરે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org