________________
મૈં નવમા દિવસની કાવાહી 5
૧૫૫
રામચ`દ્રસૂરિ–( પણ તેની ચર્ચાને ) અવકાશ જ નથી (તેનું શું ?) નંદનસૂરિજીએ પ્રણાલિકા તા ૯૨ પછી જ થઈ ( છે એ વાત પ્રસિદ્ધ છે. ) સં૦ ૧૯૯૨ સુધી તે ભેગા જ હતા.
ામચંદ્રસૂરિ-તે પહેલાં ભેગા હતા તે ખરૂં; પણ ખારપવી"ની હાનિ–વૃદ્ધિ કરાતી જ નથી એમ કહેવાય છે તે ચેગ્ય નથી. આપણે બધી વાત શાસ્ત્ર અને પરપરાથી વિચાર કરીએ, અને તેમાં જો આ વસ્તુ સિદ્ધ થઈ જાય તા બધાને માન્ય કરવી ને ?
કેશુભાઈ-મમે પગે લાગીને વિનતિ કરીએ છીએ કે–એકતા કરી આપે.
નંદનસૂરિજી-એવું જે લાગતું ઢાય તે તમે જ તેએથી ચર્ચા કરી એકતા કરી લે ને ?
હ....સા....હે...સ.
રામચદ્રસૂરિ-માપણે બધાએ ભેગા થઈને કરવાનુ છે. કેશુભાઈ-અમે કરીએ છીએ એમ નહિ. અમારે તે પગે લાગવાનુ છે.
ઉદેવેન્દ્રસા-૧૯૯૨ પહેલાનાં જે પચાંગા છે તેમાં એ આઠમ, બે અગીઆરસ, બે ચૌદશ વગેરે છે? કે-જેમાં દાનસૂરિમ૦ની સ’મતિ છે.: જે ૧૯૯૨ પછીથી જ તેવાં પ‘ચાંગા નીકળવા માંડયાં છે તેા તે નવું કેમ નહિ ?
સ્તબ્ધતા.
રામસૂરિજી D.-સ’૦ ૧૯૯૨ પહેલાં એવા કાઈ વગ હતા ? ૯૨ પછી જ શરૂઆત થઈ છે ને? ૯૨ પહેલાં તા આ મામત ન્હાતી જ ને કેશુભાઈ ?
કેશુભાઇ–ના, સાહેબ ! ૯૨ પહેલાં ન્હાતી. રામસૂરિજી D.,-સં૦ ૧૯૯૨ પછીથી આ વસ્તુ નવીન જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org