________________
૧૫૪ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક નિર્ણય લાવે.” પણ “સિદ્ધાંતને શાસ્ત્રાર્થ ન જ હોઈ શકે, એ વસ્તુ તમે સમજી શકતા નથી. એ દષ્ટિ પ્રથમથી કેની નથી? તે વિચારે.
રામચંદ્રસૂરિ–શીવ્ર નિર્ણય આવે તે માટે તે આપણે સહુ એકત્રિત થયા છીએ, તે જલદી નીકાલ આવે તેમ કરીએ.
નંદનસૂરિજી-મુંબઈમાં જ્યારે મીટીંગ ચાલતી હતી ત્યારે વીરચંદ નાગજી મારી પાસે આવેલા અને કેણ શાસ્ત્રવિરુદ્ધ કરે છે? એ તેમણે કહેલું હતું. ટુંકમાં આપણે શાસ્ત્રવિરુદ્ધ નથી પણ (શાસ્ત્રની) સમજણ ફેરવાળા છીએ.
રામચંદ્રસૂરિ–તેને સમન્વય તે કરવું પડશે ને? તેને સમન્વય થાય તે રીતે વિચાર કરે પડશે ને?
નંદસૂરિજી-શાસ્ત્રીયવાતમાં ત્રણ ચર્ચા છે. હર્ભિદ્રસૂરિજીએ બેને ખુલાસો કર્યો. શ્રીસિદ્ધસેનસૂરિ કહે છે કે-એક સમયે બે ઉપયોગ હોય છે. બીજા આચાર્યો કહે છે કે-એક સમયે બે ઉપયોગ ન હોયઃ બન્નેની દલીલે અકાય તેવાથી “કેવલીગમ્ય' કહીને આગળ ચાલે છે પરંતુ કેઈને શાસ્ત્રવિરુદ્ધ કહેતા નથી.
રામચંદ્રસૂરિએ વાત બરાબર છે.
નંદસૂરિજી-આપણે કેઈને શાસ્ત્રવિરુદ્ધ કહેવું તે વધારે પડતું છે.
રામચંદ્રસૂરિ (તે પછી) એમાં આ વાતની ચર્ચા નહિ એમ કેમ?
નંદનસૂરિજી-એ (વાંધ) તે રહે જ ! (કારણકે તમારી માન્યતા ૯રથી નવી ઉભી થવા પામી છે.)
રામચંદ્રસૂરિ-એ માન્યતા તે હજારો વર્ષથી (ચાલુ છે, ૧૯૯૨થી નવી ઉભી કરવામાં આવી નથી.)
નંદનસૂરિજી-એ તે સિદ્ધ થાય ત્યારે ને!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org