________________
| | નવમા દિવસની કાર્યવાહી ન ૧૫૩ રામચંદ્રસૂરિના,ના, અમે એમ કયાં કહીએ છીએ? આપ શાસ્ત્રવિરુદ્ધ નથી કરતા તે અમે કેમ?
નંદસૂરિજી-હું તે કેશવલાલભાઈને કહી રહ્યો છું.
કેશુભાઈ મારૂં તે એટલું જ આપને કહેવું છે કે-કેણ શાસ્ત્ર વિરુદ્ધ અને કોણ શાસઅવિરુદ્ધ? તે નક્કી કરવા કરતાં અમને તે શાસ્ત્રાધારે એક નિર્ણય કરી આપે,
નંદનસૂરિજી-(કેશુભાઈને) તમે બે બોલે. “શાસ્ત્રાધારે અને પરંપરાના આધારે એકલું શાસ્ત્રાધારે કેનું શીખવાડેલું બોલે છે ? [વચ્ચે જ ૫૦ભાનુવિ૦ D-શીખવાડે ને સાહેબ ! કે કેમ બેલિવું જોઈએ? તે; (હસાહસઃ) બધા શાસ્ત્રાનુસારી છે બધા જ આ વાતને માન્ય રાખે છે. અમારા અને એમના શાસ્ત્ર જુદા નથી. માત્ર ૧૨૫વની હાનિ-વૃદ્ધિ કરાય છે તે સમજફેર છે.
રામચંદ્રસૂરિ-હું બે બેલું. શાસ્ત્રની દષ્ટિથી અને શાસ્ત્રશુદ્ધ પરંપરાથી વિચારીએ અને જે વાત સિદ્ધ થાય તે સ્વીકાર્ય છે. જે કાંઈ ઉલટું જણાય તે સાપેક્ષ હોઈ શકે છે.
કેશુભાઈ— વચ્ચે જ) સાહેબ ! અમે તે વિનંતિ કરીએ. આમાં અમારે બેસવાનું શું છે?
નંદનસરિ-જે કરે છે તે બધા સાપેક્ષ કરે છે. પરમાત્માના શાસનમાં ચાલી આવતી પરંપરાને શાસ્ત્ર અવિરુદ્ધ સમજીને જ કરે - છે. “શાસ્ત્રની દષ્ટિથી અને શાસ્ત્રઅવિરુદ્ધ પરંપરાથી વિચારીએ
આ બેધ, ૧૨ પવની હાનિવૃદ્ધિ કરવાની આચરણ ૧૨થી કરાઈ તે વખતે ધ્યાનમાં રાખ જોઈતું હતું.
રામચંદ્રસૂરિજે કરે છે તે બધા સાપેક્ષ કરે છે આ દષ્ટિ પ્રથમ હેત તે વિક્ષેપ જ ન થાત.
નંદનસૂરિજી-પણ વિચારણા કરવાની વાત આવે છે તે સમયે તમે કહે છે કે- મારી વાત શાસ્ત્રોક્ત જ છે, ચર્ચા કરે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org