________________
કે બીજા દિવસની કાર્યવાહી ; ધર્મસૂરિજી–આ નિવેદન માટે વાંધો ન હોય તે અનુમેળ આપે. (વધ હેય તે જણાવે.)
ઉ. દેવેન્દ્રસા મો-હંસામ અનુમોદન, પ્રતાપસૂરિજી-કબૂલ, હરમુનિજી-કબૂલ, પં પ્રેમવિ-કબૂલ, કીર્તિસાગરસૂરિ-કબૂલ, મેવસૂરિજી-કબૂલ, પં. શાંતિવિમલજી–કબૂલ.
ધર્મસૂરિજી-આ પક્ષમાંથી સંમતિ આપવામાં કઈ બાકી નથી ને? હરમુનિજી-સુંદરમુનિજી-કબૂલ, હિમાચલસૂરિના લક્ષ્મીવિલ
કબૂલ, હસૂરિજી-મહેન્દ્રસૂરિજીએ કહ્યું કે-બારતિથિની ક્ષય-વૃદ્ધિ ન કરતાં પૂર્વ-પૂર્વતરની ક્ષય-વૃદ્ધિ કરનારા છીએ.
રામસૂરિજી-અમે પણ તેમજ (કરીએ છીએ.)
રામચંદ્રસૂરિજી-ભેદ ક્યાં રહ્યો? સંવત્સરી, કલ્યાણકમાં આપનું નિવેદન સર્વસંમત છે.
નંદનસૂરિજી-પર્વતિથિવિષયક બારતિથિમાં મતભેદ નથી. મતભેદ સંવત્સરી બાબત છે, માટે સંવત્સરી બાબત વિચાર કર. - રામચંદ્રસૂરિ-બીજામાં વિચાર કરે ને?
નંદનસૂરિજી-મારી તે નમ્ર વિનંતિ છે કે-આપને , (વિચાર બીજે હોય તે છોડી દે.)
રામચંદ્રસૂરિ-આપ જે કહે છે કે “બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ હોય ત્યારે પૂર્વ-પૂર્વતરની ક્ષય-વૃદ્ધિ થાય; અમે એ વિષયમાં પૂરે વિરોધ કરીએ છીએ. પૂર્વ–પૂર્વતરની ક્ષય-વૃદ્ધિની પ્રણાલિકા
અમુક વર્ષ પહેલાં સર્વથા ન હતી. - અંધકાર યુગમાં શરૂ થઈ એ અમને માન્ય નથી.)
(પહેલાં પણ) જ્યારે જ્યારે પ્રસંગ મળે ત્યારે ત્યારે તેમાં સુધારાના પ્રયત્ન થયા છે. અમે તે પ્રયત્ન કર્યો છે. તે પ્રણાલિકા, શાઅસંબદ્ધ નથી. આ તિથિચર્ચાને વિષય છે, માટે બાર તિથિની ચર્ચા તે પહેલી થવી જોઈએ.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org