________________
a h છઠ્ઠા દિવસની કાર્યવાહી ; ૧૧૧ રાજે “પાંચમને ક્ષય કરવાનું જણાવ્યું છે તે વસ્તુ ઉપર ધ્યાન દેવાની આવશ્યકતા છે. વગેરે.
હંસસામ-તે આત્મારામજીમને પત્ર છે કે તેઓના નામે કેઈએ ચડાવી દીધેલું બનાવટી લખાણ છે? જે તે પત્ર જ આત્મારામજીમને છે તે ઉપર-૧ અને ૮૯માં તે મુજબ તમે કેમ ન વસ્ય? એ લખાણ પ્રશ્નોત્તર રત્નચિંતામણિની ૧લ્પરની પહેલી આવૃત્તિમાં નથી, ૧૯૫૩ની બીજી આવૃત્તિમાં નથી, ૧૯૬૧ની ત્રીજી આવૃત્તિમાં નથી, અને સં૦૧૯૮૧માં બહાર પડેલી તે ચોથી આવૃત્તિમાં ક્યાંથી આવ્યું તેમજ તે ચોથી આવૃત્તિને “પહેલી આવૃત્તિ નામ કેણે આપ્યું ? વરસમાજ દ્વારા વીરશાસન પત્રની એફીસ તરફથી એ ચોથી આવૃત્તિ, “પ્રથમ આવૃત્તિ” નામ ધારણ કરીને પ્રસિદ્ધ થએલ છે તે તે ખુલ્લું જ છે ને? ૧૯રથી કરેલી ૧૨ તિથિની ગરબડ સંબંધીની ચર્ચા પહેલાં પર-૧ અને ૮માં જે એક આ પંચમી સંબંધમાં જ મતભેદ હતું. તેની ચર્ચા કરે ને? એ ચર્ચાને કેમ છેડે છે? શ્રી આત્મારામજીમના જે પત્રનાં નામે પર-૬૧-૮ઢ્યાં છઠને ક્ષય કર્યો છે, જે પત્રને ૨૧ સુધી તે પ્રસિદ્ધિમાં જ આવવા દીધે નથી એમ ૧૧ની પ્રસિદ્ધ કરવામાં આવેલી પત્રિકા સાફ સાફ જણાવે છે. તેમજ તે પછી પણ જે પત્ર ૨૦૦૬માં અમને જરૂર ચથી પિષ્ટ દ્વારા ભાગ્યયેગે જ મળી આવવાનાં વેગે શાસન સુધાકર અને સિદ્ધચક્રમાં પ્રસિદ્ધ પણ થઈ જવા પામેલ છે તે પત્ર જ શ્રી આત્મારામજીમને ખરે પત્ર છે, એમ જાણવા છતાં ગૃહસ્થીનાં નામે પ્રસિદ્ધ થએલી તે પ્રસ્તાવનામાં કઈ ભેદી માનવીએ આત્મારામજીમના નામે ચઢાવી દીધેલ તે બનાવટી લખાણને “શ્રી આત્મા રામજીમને પત્ર તરીકે ગણવામાં પિતાને પૂજેની વડાઈ કરતા છે, એમ આપ જ ક્યાં કહી શકે તેમ છે?
ટૂંકમાં ૧લ્પર અને હરના ગાળા વચ્ચે પર્વતિથિની ક્ષય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org