________________
૧૧ર ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કે વૃદ્ધિ આશ્રી સિદ્ધિસૂત્ર મહારાજે કરેલ છે, તે પૂરા રજુ થએલ નથી. શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે પાંચમને ક્ષય કર્યો તેને પૂરા રજુ કરવામાં ન આવે-તે પૂરવાર કરવામાં ન આવે ત્યાં સુધી તેવું બોલાય નહિ, માટે તેઓને મૌખિકને બદલે લેખિત પૂરા જો સાચા હે તે રજુ કરે.
૪ કલાકે સર્વ મંગલ
દિવસ સાતમ– ગુ૧૦ સોમવાર
૧૨-૭ મીનીટે પૂ૦ ઉદયસૂરિજીમનું મંગલાચરણ, ૧-નવકાર મહામંત્ર, ર-સદોદ હૃદગતનાસ્થતાન... ૩-યસ્ય જ્ઞાનમનંતવસ્તુવિષયં,૪-શ્રી ઈન્દ્રભૂતિ ગણવૃદ્ધિભૂત. પ-યજ્યાભિધાન મુનપિ સર્વે, મંગલં ભગવાન વીરે
૭-મંગલં શ્રીમદત, સિદ્ધાશ્ચ મંગલં મમમંગલ મુન નિત્ય, મંગલ જિનશાસનમાં ૮
બુધા ભજત તે શાંતરસે ..........ચેષાં હદિસ્થ ભગવાન, મંગલાયતને જિન છે પ્રતાપસૂરિજી–નંદનસૂરિજી મહારાજે છૂટ આપેલી છે કેમારી રાહ ન જેવી, કામ શરૂ કરી દેવું કલ્યાણપ્રવિત્ર અને પૂ૦ ઉદયસૂરિજીની મંત્રણા. કલ્યાણપ્રવિ-નંદસૂરિજી અને પુણ્યવિમાની મંત્રણા. રામસૂરિજી D.-મંગલાચરણ આપણું થઈ જ ગયું છે, કામ
શરૂ કરે.
રામચંદ્રસરિ-ગઈકાલે જે વાત અધૂરી હતી તે આજની કાર્યવાહીમાં આગળ ચલાવે. કાર્ય સહેલાઈથી પતે અને જલદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org