________________
૧૦૪ । રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી
આવ્યું ? કોણે એ લખ્યુ` ? (લેખકને જાણું છું છતાં કૃત્રિમ કલેશ ઉભા થવાના ભય હૈ।વાથી) એ હુ' કહેવા ઇચ્છતા નથી; પરંતુ એ લખાણને હરવખત આગળ કરી છે તે તમે તે લખાણના લેખકને જાણતા નથી અને તેમનુ નામ જણાવતા નથી કે છે શું ? વળી તે પુસ્તકની પહેલી આવૃત્તિ તા ૧૯૫૨માં બહાર પડી હૈાવા છતાં સ. ૧૯૮૧માં બહાર પડેલી (આ ચેાથી) આવૃત્તિ ઉપર વ્હેલી આવૃત્તિ’ એમ કેમ છપાયું ? કેણે એવું જુદું` છપાવ્યું? આ કહેવાતી પહેલી આવૃત્તિ, વીરસમાજદ્વારા વીરશાસન પ્રેસમાં જ છપાએલ છે કે ?
આ પ્રસ્તાવનામાં લખ્યું છે કે- તે વખતે શ્રી સિદ્ધિસૂરિજી છાણી, ચામાસુ` હતા, અનેાપભાઈએ ત્યાં જઈને હીરપ્રશ્ન સેનપ્રશ્નના પાઠા બતાવી તેમના મનનું પણ સમાધાન કર્યુ” એના અથ એ સ્પષ્ટ છે કે—સં૦ ૧૯૫૨ના જેઠ શુદ્ઘ પના (અમે જે મૂળ પત્ર પ્રસિદ્ધ કરેલ છે, તે) પત્રમાં શ્રી આત્મારામજી મહારાજે જે છઠ્ઠના ક્ષય કરવા ઠીક છે' એમ જણાવ્યું છે તે વાતને શ્રી સિદ્ધિસૂરિજીએ પણ સ્વીકારી.” આમ છતાં તે વખતે તેમણે પાંચમના ક્ષય કર્યાં હતા, એમ કહેા છે. તેા શ્રી સિદ્ધિસૂરિજી પાસેથી પ્રથમ તે વાતની ચાખવટ (કરાવી) આપેા.
સ’૦ ૧૯૮૧ની પહેલી આવૃત્તિ તરીકે લેખાવાએલ તે પ્રશ્નોત્તર રત્નચિંતામણિની પ્રસ્તાવનાના તે લખાણુને શ્રી જ'ખૂસૂરિએ તા પેાતાની તિથિ સાહિત્યદપણ' નામની પુસ્તિકાના પેજ ૧૫ ઉપર શ્રી આત્મારામજીમ૰ના પત્ર (તરીકે) જ લેખાવી દીધેલ છે, તે જરાય સાચું છે ?
આપ તથા આપના ગુરૂ આદિ કહેા છે કે-સ’૦ ૧૯૫૨માં શ્રી સિદ્ધિસૂરિજીએ એકલાએ જ પાંચમના ક્ષય કર્યાં હતા, જ્યારે મા શ્રી જ ધ્રૂસૂરિજીએ તે પુસ્તિકાના પેજ ૧૬ ઉપર “તે સાક્ષ સમસ્તસંઘે ભા॰ શુ૦ પને ક્ષય માન્ય રાખી ભા॰ શુ॰ ૪ની સંવત્સરી કરી હતી.” એ મુજબ છપાવીને પરની સાલમાં સમસ્તસÛ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org