________________
ક છઠ્ઠા દિવસની કાર્યવાહી મા ૧૦૫ ભાશુ પને ક્ષય કરેલ એમ પ્રચાયું છે, તે તે પણ સાચું છે કે શું? શું ખુલાસે આપે છે? જુઓ શ્રી જંબુસૂરિજીની તે પુસ્તિકા આ રહીઃ વાંચે તે લખાણ
(એમ કહી તે પુસ્તિકા શ્રી રામચંદ્રસૂરિજીને આપતાં તે બાબત તેમને પૂછે એમ જવાબ આપી તે પુસ્તિકા હાથમાં પણ ઝાલી નહિ. એટલે તે પુસ્તિકા કારસૂરિજીને આપવા જતાં બતે પુસ્તકની જવાબદારી અમારી નથી, એમની છે, માટે સાચું બેટું એમને પૂછે !” અર્થાત કોઈએ પણ તે પુસ્તિકાની જવાબદારી ન લીધી !!! આથી શ્રમણસંઘ તાજુબીમાં ગરકાવ થઈ ગએલ)
કારસૂરિ-(પ્રશ્નોત્તર રત્નચિંતામણિની પ્રસ્તાવનામાંને તે પરે વાંચીને) આ લખાણથી શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે પાંચમને ક્ષય કર્યો હતે, એ સિદ્ધ થાય છે.
હસસાભ આપે ફરમાવ્યું કે-સિદ્ધિસૂરિજીમહારાજે પાંચ મને ક્ષય કર્યો હતે, એ સિદ્ધ થાય છે તે તેની પ્રથમ ત્રીજના ક્ષયની જ માન્યતા હતી, એ તે તમે પણ કબૂલ કર્યું જ ગણાયને? અન્યથા તેઓની કઈ ભિન્ન માન્યતા હતી કે જેથી તેઓનું હીરપ્રશ્ન આદિથી સમાધાન કરવું પડયું ? પ્રથમ તેઓની બીજી જ માન્યતા હતી એમ ન સ્વીકારે તે સમાધાન ક્યારે કરવું પડે? આથી “સમાધાન કર્યું એ શબ્દને અર્થ એ જ છે કે-શ્રી આત્મા રામજીના પત્રથી એ વાત સ્પષ્ટ છે કે-પાંચમને ક્ષય ન થાય અને છઠને ક્ષય કરો.” એ જ વાત અનુપચંદભાઈએ શ્રીસિદ્ધિ સૂરિજીને સમજાવી. આ સ્થિતિમાં “શ્રીસિદ્ધિસૂરિજીએ તે વખતે પાંચમને ક્ષય કર્યો હતો એ વાત સિદ્ધ થાય છે કે નિમૂળ લેખાય છે?
કારસૂરિ-સં. ૧૫રમાં આત્મારામજી મહારાજે જ અનુપચંદ મલકચંદને પિતાના પત્રમાં પાંચમને ક્ષય કરે, તેમ જણાવેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org