________________
૬૪ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક વિના કેઈ કાંઈ ન બેલે, એ મારી પ્રથમ વિનંતિ છે. ખાસ કરીને સૂરિએ જ વાત કરે. મેં આમંત્રણ એ રીતે જ આપ્યું છે.) મેં સૂરિવરને જ લાવ્યા છે. જે સૂરિવરએ પ્રતિનિધિઓ મેકલેલા હેય, તે બેલે તેની અડચણ નથી. ચર્ચા ખુલ્લી ન થાય એ મારી વિનંતિ છે. શિસ્ત જળવાય તેમ મારી વિનતિ છે.
પંપ્રેમવિવ-તમારી ફરજ શ્રોતા અને દષ્ટા જ બનવું એટલી છે. અમે એમ સમજ્યા છીએ કે તમારી કામગીરી (સાધુઓને) બેલાવવા પૂરતી છે, અને તે તમે બજાવી, એટલે તમે મુક્ત થયા! (પછી) તમે જે આ રીતે (આ શ્રમણસંમેલનમાં) ભાગ લે છે તે ઠીક નથી. મર્યાદા બહાર તમે ચાલે છે. “મારે વિનંતિ કરવી છેથડી વાત કરવી છે--આમ કરે અને તેમ કરે” એ મુજબ તમે હરવખત કર્યા કરે તે ચગ્ય થતું નથી.
કેશુભાઈમર્યાદા બહારની હોય તે હું અહિંથી ચાલ્યો જાઉં.
પં પ્રેમવિવ-અમારે અભિપ્રાય એ છે કે તમારી વાત આ સંમેલનમાં શ્રોતા તરીકે ભાગ લેવાની હેય તમારે જે વાત જણાવવી હોય તે તે એકીવખતે કહી જ ને !
પ્રથમના દિવસે નામ લખાયેલ, બીજા દિવસે તમારું નિવેદન થયું અને બીજા નામો લખાણુ! “તમે “સૂરિવરે જ બોલે તે તેને અર્થ એ થાય છે કે જેણે આ ચર્ચામાં પ્રથમથી છેલ્લે સુધી ભાગ લીધે છે, તેઓને દૂર કરવાની પ્રપંચ જાળના તમે ભેગા થયા હો એમ અમને લાગે છે. એક દિવસ ચર્ચા ચાલે ને બીજે દિવસે તે તમારી વિનતિ હોય જ એ શું
ગ્ય છે? “સૂરિવર જ કરે તે દર્શનવિજયજી ત્રિપુટી, હંસ સાગરજીમ વગેરે આમાં ભાગ ન લે કે શું? “આચાર્યો જ ભાગ લે એમાં વધારે પડતું તમે કહે છે.
કેશુભાઈ–મેં જ્યારથી વિનતિ કરી છે ત્યારથી સૂરિઓની વચ્ચે જ અગર તેમના તરફથી નીમાયેલા જવાબદાર પ્રતિનિધિઓ અગર જેના (પ્રતિનિધિ) ઉપસ્થિત ન હોય તેવાઓના જવાબદારની વચ્ચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org