________________ ; પંદરમા દિવસની કાર્યવાહી ; 251 માટે જો જતા રહ્યા છે તે બધા જ માફી માંગીશું” એમ તેમને જઈને કહે. (પુણ્યવિમવને ઉદ્દેશીને.) રામચંદ્રસુરિ-પરમદિવસે સામાન્ય વાત ઉપર (થી) અમારા ઉપર માફી મંગાવવા માટે હલે કરવામાં આવ્યું હતું તે અમે ગળી જ ગયા છીએ અને ગળીએ છીએ. ભૂલ બતાવે તે માફી માગવા માટે અમારી તૈયારી જ છે. આજનું આ અગ્ય થયું; (એમ કહેતાં ગળગળા થઈ ગયા.) પ્રથમથી આમની યેજના જ હતી ! જના પૂર્વક ચાલ્યા ગયા છે, તેઓની ચર્ચા કરવાની તૈયારી નથી. કેશુભાઈ (પુણ્યવિને ઉદ્દેશીને) અમારે સંદેશે તેઓને પહચાડો. હકીકત સાંભળીને માફી માગવા તૈયાર છું. પુણ્યવિ. મા-મૌન. લક્ષ્મણસૂરિ-કણ જાય સંદેશો કહેવા? કેશુભાઈ-પુણ્યવિજયજી મહારાજ કહેશે. રામચંદ્રસૂરિ-આવતી કાલે નવાગે આવવાનું કહીને આપણે અહિંથી જવું. લક્ષ્મણસૂરિ–આપણે બધું જ સહન કરવું. આપણામાંથી જ જઈને કહે કે-“અમે તે બધી રીતે ફેંસલ કરવા તૈયાર છીએ.” અન્યથા બહાર જેનસમાજની ખરાબી દેખાશે. રામચંદ્રસૂરિ-સુશ્રાવક કેશુભાઈ ઉપર આજે જે કાંઈ વીતાડવામાં આવ્યું તે શું સાધુતાને યોગ્ય હતું? આ રીતે એક શ્રદ્ધા સુશ્રાવક કેશુભાઈ ઉપર હલ્લો કરે તે માટે આ સંમેલન લબ્ધિસૂરિ-પુણ્યવિજયજી જઈને કહે અથવા આપણામાંથી તેઓને સંદેશ આપે કે-કાલે આવવાનું છે કે નહિ? ભાસ્કરવિવ-આપણે જવાની કોઈ જરૂર નથી. લક્ષણસૂરિ-કઈમારી નાખવાનું નથી. સરલતા દેખાશે. જવામાં શું વાંધો? કેઈના શબ્દો ઉપર નથી જવાનું, શાસન માટે જોવાનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org