________________ ર૫ર ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; છે. સંઘનું કાર્ય થાય છે તે જવામાં વાંધો નથી જ. જયકીર્તિ !-આપણું આ બધું લખાઈ રહ્યું છે. રામચંદ્રસૂરિ-આપણે પુણ્યવિજયજીને વાત મેંપી છે, તે જઈને કહેશે. લક્ષ્મણુસૂરિ-આપણે જવાને તૈયાર છીએ, વધે શું છે? ' લબ્ધિસૂરિ મારે હુકમ બીલકુલ નથી, જવું હોય તે જઈ શકે છે. - લક્ષ્મણરિ-કાચા નથી. શાસન માટે જવું છેને?શાસન માટે તે બલિદાન આપવા પણ તૈયાર છીએ. સંઘના માટે તે બધું જ કરીશ. એમ કાંઈ ડરી નહિ જઈએ. 10-58 મીનીટે લબ્ધિસૂરિએ સર્વમંગલ કર્યું હતું - રામચંદ્રસૂરિ-(ઉઠતાં બેલ્યા કે- “એ લેકેની પ્રથમની જ જના હતી. અમારા ઉપર ઓઢાડીને હરીયે બેલા હતા. કેશુ ભાઈએ પ્રથમથી જ બાર પર્વોની ચર્ચા માટે બોલાવ્યા હતા. તે માટે તૈયારી ન હતી, માટે આવું કર્યું.” એમ આપણે સર્વત્ર કહેવાનું (આમ બોલતાં બોલતાં રામચંદ્રસૂરિ, કારસૂરિ સામે જોઈને હસ્યા.) જંબુસૂરિ-આપણે એ લેકેને નખથી શિખા સુધી ક્યાં નથી ઓળખતા? શ્રમણ સમેલનની 15 દિવસની કાર્યવાહી સમાપ્ત, For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org