________________
૧૯૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; એમ અમે પણ ઈચ્છીએ છીએ. માટે આપણે આ રીતિએ કામ કરીએ એ મને ગ્ય લાગે છે. . ૩-૪પ થી ૪-૦ સુધી ફરી મંત્રણાઓ.
શાસનપક્ષે-નંદનસૂરિજી અને પ્રતાપસૂરિજીની નંદનસૂરિજી અને પં વિકાસવિની નંદસૂરિજી અને ઉદેવેન્દ્રસા ની # ૫૦ વિકાસવિ. અને પ૦રાજેન્દ્રવિરામની દશનવિ (ત્રિપુટી)મત્ર અને પંશ્રી વિકાસ વિમાની મંત્રણ. | સામાપક્ષે-રામચંદ્રસૂરિ-કારસૂરિ અને ભદ્રંકરવિ (s.)ની # જંબુસુરિ અને પુણ્યવિમાની જ રામચંદ્રસૂરિ–કારસૂરિ અને અને કેશુભાઈની કારસૂરિ અને રામચંદ્રસૂરિની રામચંદ્રસૂરિ અને પ્રેમસૂરિની મંત્રણા.
૪ વાગે સમાપ્ત ઃ સર્વમંગલ
દિવસ ૧૩––વે. વ. ૧ રવિવાર
૧૨-૩૫ ઉદયસૂરિઝમ પધાર્યા ૧૨-૫૦નંદનસૂરિ પધાર્યા. ૧-૧૨ મીનીટે રામચંદ્રસૂરિએંકારસૂરિ-વિક્રમવિયની મંત્રણા.
૧-૧૮ મીનીટે પ્રેમસૂરિ અને કેશુભાઈ -૨૦ મીનીટે લાવણ્યસૂરિજી આવ્યા..
૧-૨૦થી ૧-૨૪ સુધી ઉદયસૂરિજી મનું મંગલાચરણ.
લક્ષ્મીવિજયજી-ત્રણ દિવસથી મૌન ચાલે છે એના કરતાં કાંઈક કામ કરીએ. મારી હિમાચલસૂરિ તરફથી વિનંતિ છે કે-ઉદયસૂરિમ, હર્ષસરિમ, પ્રતાપસૂરિમ, માણેકસાગરસૂરિમ, પ્રેમસૂરિમ૦, અને લબ્ધિસૂરિમ બેસે વચ્ચે પુણ્યવિમ બેસે અને કામકાજ શરૂ થાય.
૧-૨૫ થી ૨-૫ સુધી મૌન અને ખાનગી મંત્રણાઓ. પં માનવિ અને પ૦ રાજેન્દ્રવિન્મની મંત્રણ. ૧-ર૭ થી
૧-૩૦,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org