________________
૧૪ * રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. કરવાના બચાવમાં પોતે કરેલા-કરાવેલા પ્રચારને બાધક જણાથી (પ્રાપ્તમાહિતી મુજબ,–“તેઓશ્રીએ, આ વખતે બે થી તથા બે ત્રીજ કરીને રવિવારે સંવત્સરી કરવાના નિર્ધારવાળા સપૂસુનિ. વરથી–સમૂહબળના તેરમાં માથું ફેરવીને જુદા પડવાની હિંમત કરીને ભાશુની વૃદ્ધિવાળા સરકારી પંચાંગને આશ્રય પતે એકલાએ જ લીધેલ! અને તે પંચાંગમાંની “ભાશુકને શનિવારે સંવત્સરી અને રવિવારે પાંચમ” એમ કરવાને પિતાના સર્કલમાં પ્રચ્છન્નપણે નિર્ધાર કરેલ! તેમજ તે નિર્ધારને ખંભાતના શ્રાવકેદ્વારા ખંભાત રાજ્યને ચેપડે તે વર્ષના રજાના તહેવારની નોંધમાં “ભાશુજને શનિવાર તા. ૧૯૯-૧૯૭૬ ના રોજ જૈનેની સંવત્સરી” સ્વરૂપે નેધાવી દેવરાવીને મજબુત કરેલ!” (આ વખતે તેઓશ્રીએ એ પ્રકારે અન્ય પંચાંગની માનેલ “ભાવ બે છઠ” વાળી વાતને સમાજથી ગુપ્ત રાખવા સારૂ પિતાનાં વીરશાસન કાર્યાલય તરફથી દરવર્ષે છપાતાં ભીતીયાં પંચાંગને છપાવવાં જ બંધ રખાવેલ!) પિતાની અસત્ય વાતને પિતે જ સુધરાવી રાખેલ!
આ પાંચમની ચર્ચાને બહાને તેઓશ્રીએ, વિના પ્રસંગે જ માત્ર એક કેરેકેરી ગ૫ ચલાવેલ. વાત એમ હતી કે-ભાશુ૦૫ના ક્ષયે શાસ્ત્રાનુસારે ત્રીજને ક્ષય કરનારા પૂશ્રમણભગવત, તેને આધારમાં હરપળે જે-પૂનમ અમાસના ક્ષયે તેરસના ક્ષયવાળી પ્રાચીન આચ. રણને દાખલે રજુ કરતા હતા તે દાખલે, તેઓને બીજું પંચાંગ પકડવામાં અત્યંત બાધક થતો હતો; આથી તે દાખલાને યેનકેનાપિ
લે દેખાડવા સારૂ પ્રથમ તે તેઓશ્રીએ [ સં. ૧૯૯૦માં આવેલ ભાશુ૦૪ના ક્ષયે તેઓશ્રીએ સં૦૧૯૮લ્માં ભાશુ૫ના ક્ષયે બીજી ત્રીજને ક્ષય કરીને પ્રવર્તનારા પૂશ્રમણભવં તેને “ત્રીજે સંવત્સરી” કરનારા લેખાવવાના કરેલા અને કરાવેલા જોરદાર પ્રચાર પ્રતિ આંખ મીંચામણાં કર્યા અને પિતાના તે પ્રચાર મુજબની) અપર્વ ત્રીજે ચોથની સંવત્સરી કરવાની દુઃસ્થિતિમાં મૂકાઈ જવાની કપરી સ્થિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org