________________
F પ્રાકથન મ
૧૫ તિને અનુભવવી પડે તે પોતાની તે દુઃસ્થિતિના બચાવમાં તે સં૦ ૧૯૯૦ના પિતાના “જૈનપ્રવચન” છાપાના પર્યુષણા સાહિત્યઅંક’ ના પૃ૦૧૩૭ ઉપર તે ત્રીજને યદ્વાઢા રીતે ચેથ લેખાવવાની વાત કરવા માંડીને છેવટે તે પેજની બીજી કલમના ચેથા પેરામાં વિના પ્રસંગે જ શ્રી તત્વતરંગિણી ગ્રંથના નામે આ પ્રમાણે ગપગોળે ગબડાવરા કે-“શ્રી તત્વતરંગિણીમાં તે પૂર્ણિમાના ક્ષયે તેરસ કરવાનીચે ચેકખી ના પાડી છે. પૂર્ણિમાની આરાધના ચતુર્દશીમાં સમાઈ જતી હવાને એક ખુલાસો કર્યો છે!'
પરંતુ શ્રી તવતરંગિણ ગ્રંથમાં તે તેવી કઈ વાત જ નહિ હેવાનું પોતે પણ જાણતા જ હેવાથી તે પછી તે તેઓ તે બદલ ખૂબ પસ્તાએલા. અને તે ગપને તેએાએ, તે પછીથી પિતાના “વીર શાસન” અને “જેનપ્રવચન' છાપામાં પ્રચાર જ સદંતર બંધ કરાવી દિધેલ! એટલું જ નહિ, પરંતુ ભાગ્યેગે પંચાંગમાં પ્રાયઃ દોઢ વર્ષ સુધી તે પૂનમને ક્ષય જ નહિ આવવાથી પિતાની તે ભૂલને ઈચ્છામુજબ પિતાનાં ભાતીયાં પંચાંગમાં સુધારી નહિ શકવા પામેલા તેઓશ્રીએ, મુંઝાઈને છેવટે સં૦૧૯રના ટિપ્પણામાં મહા વદિ૦))ને ક્ષય દેખીને તે ૦))ના ક્ષયે પિતાના વીરશાસન છાપામાં છપાતા તે સં. ૧૯૯૨ના ટિપ્પણમાં મહામાસના આરાધના અંગેનું પંચાંગના કઠામાં મહાવદિ તેરસને ક્ષય છપાવવાનું ઠરાવીને તે મહાવદ ૧૪-૦)) નાં જેડીયાં પર્વને જોડે જ જાહેર કરવાની તાકીદ આપેલ અને તેમ કરવા દ્વારા પિતાની તે તવતરંગિણીના નામે ચલાવેલી અસત્ય વાતને પિતે જ સુધારી લેવાની કાળજી ધરાવી દેવાનું દિગ્દર્શન કરાવેલ. ગુરુમની શનિવારની આજ્ઞાને પ્રેમસૂરિએ ફગાવી દીધેલ!
આ ૧૯૯૨ની સાલમાં સમસ્ત તપાગચ્છ શ્રમણ સમુદાયે રવિવાર ની સંવત્સરી જાહેર કરેલ હોવાથી પૂઆશ્રી દાનસુરિજીએ, જેથી શનિવારે સંવત્સરી કરવાના કરેલા અને કહેલા નિર્ણયનું (તેઓશ્રી. ના મહા સુદ રના કાલધર્મ પછી) પાલન કરવામાં આ૦શ્રી પ્રેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org