________________
| નવમા દિવસની કાર્યવાહી
૧૫ હંસલામ-નંદનસૂરિજી મહારાજ,બારતિથીની ચર્ચા કરવાની ના પાડે છે. રામચંદ્રસૂરિજી કહે છે કે કરવી છે. માટે બંને જણ બેસે અને ચર્ચા કરવી કે ન કરવી? તેની વિચારણા કરી લે, એમ મારું અંગત કથન છે.
રામસૂરિજી D તે ભલે.
સામા પક્ષ તરફથી-ના. ના. વિચારણા કેમ? નિર્ણય કેમ નહિ?
ઉ. દેવેન્દ્રસા--હું તે એમ જ કહું છું કે-પ્રતાપસૂરિ અને લક્ષ્મણસુરિ બેસે અને બંને જણ વિચારીને નિર્ણય કરી લે.
સભામાં ગરબડ પરમ શાંતિ હંસલામ-(શ્રીનંદનસૂરિજી મ. આરામ અર્થે પૃથર્ રૂમમાં પધાર્યા, ત્યારે તેઓશ્રીની ગેરહાજરીમાં શ્રી રામચંદ્રસૂરિજીને ઉદ્દેશીને) હું આપને મારા સ્વતંત્ર વિચારે તરીકે જણાવું છું કેઆપ અને નંદનસૂરિજી બન્ને જણ બેસે અને બાર તિથિની વાત સ્થિગિત રાખવી કે શરૂ કરવી? તે સંબંધી વિચારણા કરે તે લાગે છે કે પરિણામ સુંદર આવશે. ' અહિં શ્રી નંદરસૂરિજીમ હાજર નથી તેથી જ હું આ બાબત આટલું અંગત મંતવ્ય આપશ્રીને જણાવી શકે છું. તેઓશ્રી હાજર હોત તે મને આવું અને આટલું બોલવા પણ ન દેત. તેઓ - તે એમ જ કહેત કે-મારા વતી ડહાપણ કરવાનું તને કે સંપ્યું હતું? ૩થી શાંત... મૌન. ૩-૧૭ થી ચાલુ (નંદનસૂમ ના આવ્યા બાદ) - પં ભાવિ D–નંદસૂરિજી મહારાજની ગેરહાજરીમાં જે વાત થઈ તે તેમને પહોંચાડવી જોઈએ ને? આ તે ટાઈમ ઉપર ટાઈમ જાય છે અને કાર્ય કઈ થતું નથી !
ધર્મસૂરિજી (હસતાં) આજે કયાં સહુ મૌન છે? રોજ કરતાં ઘણું કામ થયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org