________________
૧૨૮ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી |
પરસ્પર સંબણાઓ લક્ષ્મણુસૂરિ-પિતાના પક્ષને બધી વાત કરે છે. આપણે મૌન રહેવું.
રવિવિમલ-( ઉભા થઈને) મારી એમ વિનંતિ છે કે-૧૦ ગીતાર્થ આ બાજુથી અને ૧૦ ગીતાર્થ તે બાજુથી બેસીને વિચારણા કરે તે જલદી પતી જાય.
જયકીર્તિ ) ભાસ્કરવિ ! એ વાતને અમારે ટેકે છે. સમર્થન છે. ૫. ભાવિ P.) પુણ્યવિ-રામચંદ્રસૂરિઓકારસૂરિ-લબ્ધિસૂરિની મંત્રણા. પુણ્યવિ-નંદનસૂરિ-પ્રતાપસૂરિજીની મંત્રણા.
મંત્રણાઓ ઘણી , રામસૂરિજી – મેં સમુદાયની ધણીની વાત કરી પછી કામ કરવા માટેની વાત મૂકેલ, તેમાં વાંધો શું આવે છે? રામચંદ્રસૂરિ તરફથી જે આટલે આગ્રહ સેવાય છે તે શા માટે? આમ બનતું રહે ત્યાં સુધી કાર્ય આગળ ચલાવવામાં મજા શી રીતે આવે?
જબૂસરિ–અમારો પક્ષ આગ્રહ સેવે છે અને તમારો પક્ષ નહિ? “આગ્રહ’ શબ્દ વધુ પડતે હેવાથી ગ્ય નથી ગણાતે, પાછો ખેંચાવો જોઈએ.
પુણ્યવિમ-એ શબ્દ હું પાછો ખેંચું છું
રામસૂરિજી ઈ-સામી બાજુથી રામચંદ્રસૂરિ વગેરે ના પાડવાને જ આગ્રહ રાખે છે માટે હું તે સમુદાયવારની વાત જતી
લક્ષ્મણરિ-બહુ સારું કર્યું.
પ્રતાપસૂરિજી-પાછી ખેંચવાની ન હોય, દરેકને પિતાપિતાની વાત મૂકવાની છૂટ હેય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org