________________
- સાતમા દિવસની કાર્યવાહી ; ૧૨૭ રામસૂરિજી D.–તે એવું લખે કે-પડતી મૂકાઈ છે! રામચંદ્રસૂરિ એવું કશું ન ધાય.
જયકીનિપુણ્યવિજયજીમને સમુદાયના નામે નેધવાની વાત પ્રથમ કહેવામાં આવેલ, પણ હજુ સુધી તેમ થયું જણાતું નથી ! કારણકે-સમુદાયની વાત પડતી મૂકાયેલ. ફક્ત પ્રતાપસૂરિ મહારાજે બધાને સંતોષવા ખાતર નામ વંચાવેલ, આના પર કંઈ કામ આગળ ચાલતું નથી. નાહક આવી ઝીણી ઝીણી વાતમાં સમય શા માટે કાય?
પ્રતાપસૂરિ આદિને ધણું સોંપી દેવાય તે કેમ?” એમ કોઈએ વચ્ચે બોલતાં “ઘણું બોલાયું. હવે બસ.” એમ કેઈએ કહ્યું, એટલે- ભાસ્કરવિ –એ કંઈ નિયમ છે કે-કેટલું બોલવું? અને કેટલે સમય?
જયકીતિ કેવળ સંતેષ ખાતર ના બેલાયેલ, એ વાત પડતી જ મૂકાયેલ, પુણ્યવિરામ કહેલ.
રામસૂરિજી D.-જ્યાં સુધી સમુદાયની ધ ન થાય ત્યાં સુધી કામ આગળ નહિ જ ચાલે એમ મારું માનવું છે. કામ ન કરી શકવાને લીધે આ વાત પડતી મુકાય છે.
જયકીર્તિ-પુણ્યવિજયજીમને વિનતિ છે કે-આ વાત પડતી મૂકાયેલ કે નહિ? રામસૂરિજી D.-એમાં કણ ના પાડે છે?
જયકીર્તાિ–એટલે આ વાત સિદ્ધ છે કે સમુદાયની વાત પડતી મૂકાઈ છે.
લક્ષ્મણરિ-આપણે બધા એકમતવાળા થઈને સમિતિની વિચારણું કરીએ. પ્રથમ વિચારણ સમિતિની કરવી, એમ કાલે વાત હતી, તે તે જ પ્રથમ કરે ને!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org