________________
F પાંચમા દિવસની કાર્યવાહી ક. ૭૧ નંદનસુરિજી-આ વાત સરળતાથી એમણે જાહેર નથી કરી. પ્રથમથી સમજાવવામાં નથી આવ્યું તેમાં કારણ તે હશે જ ને! ગુપ્તમંત્રણાઓ હશે, પણ હમણું આ વાત જાહેરમાં મૂકવામાં આવી. કેશુભાઈની ચેજના આ જ હતી એટલે પ્રથમથી જાહેર કર્યું નથી ! પાછળથી આમ વારંવાર વિનતિઓ કેમ મૂકાય છે? આપણને બધાને અંધારામાં રાખવામાં આવ્યા છે.
કેશુભાઈ–મેં કયારે નવી વાત મૂકી છે? (હું તે વિનંતિ કરૂં, બાકી કરવાનું તે આપને જ છે.)
નંદનસૂરિજી-અમારે શું કરવાનું હોય ? જો તમે કાંઈ કરી લાવ્યા છે તે લાવે સહી કરી આપે. બાકી તમારે તમારી પ્રમાણે જ કરાવવાનું હોય તે તે નહિ બને, કહેવાનું હોય તે કહી દે. પછી આગળ વિચારણાને અવકાશ રહેશે. “સૂરિએએ જ આ વાત કરવાની છે તે હવે મૂકાય છે. કાગળમાં જણાવ્યું નથી કેસૂરિઓ સિવાય બીજાને બેસવાનું નથી.
કેશુભાઈ–મેં સૌની સમક્ષ પ્રથમથી જ આ વાત મૂકી હતી. મારા પત્રમાં તે વાત સ્પષ્ટ જ છે. કેશુભાઈએ પત્ર વાં-સર્વ સમુદાયના ગચ્છાધિપતિઓ અગર તેમના નીમેલા બીજા તેઓ મળી વાત વિચાર કરે”
કેલાહલ પં રાજેન્દ્રવિ૦ D-ગચ્છાધિપતિએ અને તેમના નીમેલા જ બેસે ને? બીજા ન બેસે ને ?
નંદસૂરિજી-(કેશુભાઈને ઉદ્દેશીને)-ના, તમારી વાત ખોટી છે. તમે એ એવું ક્યાં કીધું હતું કે આચાર્યો જ ચર્ચા કરે?” હવે જ રોજ રોજ નવું લાવ્યા કરે છે ! ગચ્છાધિપતિની વાત લખી છે તે તેથી તે જે જે ગચ્છાધિપતિ હાજર હોય કે જીવિત હોય તે જ બેસે ને?
સિદ્ધિસૂરિ, પ્રેમસૂરિ, હર્ષસૂરિજી, માણેકસાગરસૂરિજી, રામસૂરિજી, ઉમંગસૂરિ, ન્યાયસૂરિ, શાંતિચંદ્રસૂરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org