________________
- નવમા દિવસની કાર્યવાહી ક ૧૫૭ પં. રાજેન્દ્રવિ૦ D-મારો એ આશય નથી.
રામચંદ્રસૂરિ-આમાં જેઓ ઠીક રસ ધરાવતા હોય તેવા આચાર્યો શાસ્ત્ર અને શાસ્ત્રશુદ્ધ પરંપરા પ્રમાણે નીકાલ લાવે. અધિક દિન ભલે લાગે, પણ દિલ સાફ થઈને જે થશે તે શાસનની શાંતિ માટે થશે. જો નિર્ણય સર્વાનુમતે જલદી લેવાય તે શાસનની ઉન્નતિ થશે. એવા બીજા પણ ઘણા પ્રશ્નને આપણું આગળ પડયા છે કે-જેને નિર્ણય લાવ્યા સિવાય અન્ય ઉપાય નથી, પરંતુ આ પ્રશ્ન પતે તે બીજા બધા પ્રશ્નોને વિચાર ઘણા ટુંકા સમયમાં થઈ જશે. રતલામ, કેશરીયાજી વગેરેને નિર્ણય તે જલદી લેવાશે. કેમકે-તેમાં કોઈ વિરોધ કરવાના નથી, એમાં કોઈ આડે આવે તેમ નથી.
હંસ સામે ત્યારે તે “પૂજા પદ્ધતિ' નામનું પુસ્તક, એ પણ આપણી સામે એક મહાન પ્રશ્નરૂપે જ છે ને ? તેને વિરોધ કરવામાં પણ એક જ મત હશે ખરુંને?
રામચંદ્રસૂરિ-તેને વિરોધ કરવામાં પણ સર્વ એક જ મત છે. કલ્યાણવિજયજીને તીવ્ર પાપેદય જાગે છે કેજેથી તેવી લોકેને ઉન્માર્ગે દોરી જનારી ઉત્સવરૂપે પુસ્તિકા બહાર પાડી અને વીતરાગ પરમાત્માની પૂજા અટકાવવાની દુબુદ્ધિ પેદા થઈ.” તેમણે તે આશ્રીસિદ્ધિસૂરિજી મ.ની પાટને પણ કલંકિત કરી છે; સિદ્ધિસૂરિજીમના સમુદાયને નીચું જોવું પડે તેવું કાર્ય તેણે કર્યું છે. એના પ્રતાપે તે આશ્રીસિદ્ધિસૂરિજી મહારાજે તેમને આજ્ઞા બહાર કર્યા છે. હિંસામ-સાબાશ, સાબાશ. તરત જ સભામાંથી બધા બેલી ઉઠયા કે-સાબાશ, સાબાશ.
ઉદેવેન્દ્રસાર–તેવી રીતે કેઈને પૂછડ્યા વિના ઉલટા ગયેલા તે કલ્યાણવિજયજી હવે શાસ્ત્રાર્થ કરવાનું કહે તે કરે એ ન્યાય છે? તેની સાથે શાસ્ત્રાર્થ માને?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org