________________
1 સાતમા દિવસની કાર્યવાહી ક. ૧૩૩ રામચંદ્રસૂરિ-૧૦૦ની સમિતિ કે જે સર્વાનુમતે નિર્ણય માટે નીમાઈ છે તે તે ઉભી જ રહે છે ને?
નંદસૂરિજી-આ નાની સમિતિ વિચાર કરી તે ૧૦૦ને સેપે. કાલે વાત થયેલ છે.
રામચંદ્રસૂરિ–૧૦૦ની કમિટિ ઉભી રહી. તે પ્રથમ એ વાત હતી કે તે વિસર્જિત થઈ હવે એ ઉભી રહી છે.
કારરિ-૧૦૦ની સમિતિની કાંઈ કાર્યવાહી નથી ને? નંદસૂરિજી-આપણું તપગચ્છ મણસંઘે ૧૦૦ની સમિતિ નીમી, એ ૧૦૦ની સમિતિમાંથી વિષયવિચારણા માટે એક નાની સમિતિ નીમે છે તેમાં કેવી રીતે પસંદગી હોવી જોઈએ?” એ વગેરે વિચારણામને લાગે છે કે-મુનિસંમેલન અથવા જે આમંત્રણ પ્રમાણે કરવાની હોય તે-મુખ્ય મુખ્ય આચાર્યો અને પ્રતિનિધિઓને રાખી નાની સમિતિ નીમાય. કારણે એકના બદલે બીજા કોઈને કલાય તે આવી શકે ફેરફારની છૂટ સાથે. સમિતિમાં કોઈ કારણે ગેરહાજરી ન રહેવી જોઈએ.
સિદ્ધિસૂરિ પિતે કે પિતાના આચાર્યો-મુનિઓમાંથી એક, પ્રેમસૂરિ પિતે કે પિતાના આચાર્યો-મુનિઓમાંથી એક લબ્ધિસૂરિ પતે કે પિતાના આચાર્યો-મુનિએમાંથી એક
નામાવલી. ૧ હદયસૂરિજીમળ, ૨ હર્ષસૂરિજીમ, ૩ ઋદ્ધિસાગરસૂરિજીમ ૪ પ્રતાપસૂરિજી, ૫ માણિજ્યસાગરસૂરિજી, ૬ ભક્તિસૂરિજી, ૭ કુમુદસૂરિજી, ૮ ઉમંગસૂરિજી, ન્યાયસૂરિજી, ૧૦ હિમાચલસૂરિજી, ૧૧ રંગવિમલસૂરિજી, ૧૨ મેઘસૂરિજી, ૧૩ રામસૂરિજી, ૧૪ ઈન્દ્રસૂરિજી, ૧૫ પં શાંતિવિજયજી, ૧૬ પંકહરમુનિજી, ૧૭ પુણ્ય વિજયજી, ૧૮ દર્શનવિ ત્રિપુટી. વિગેરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org