________________
૨૧૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કર - રામચંદ્રસૂરિ-કેશુભાઈને પૂછીએ તે સંવત્સરી પર્વ આદિની જ ચર્ચા કરવા લાવ્યા નથી, પણ બધી તિથિની ચર્ચા કરવા બોલાવ્યા છે, એમ જ કહે છે: છતાં ૧૨ તિથિની ચર્ચાની ને કહેવાય છે. હવે આપણે શું કહેવાનું? કોલાહલ. "
રામચંદ્રસૂરિ-(ચાલુ) કહેવામાં આવે છે કે- મહાપુરુષે કહી ગયા છે કે કેઈએ ફેરફાર કરે નહિ; પરંતુ એમ અમારા માટે પુરુષ નથી કહી ગયા કે અમારા સમજવામાં ન આવ્યું હોય તે તમારા ધ્યાનમાં આવે તે પણ સુધારશે નહિં.” દરેક મહાપુરુષે કહે કે-બેલવામાં ભૂલ હોય તે ફેરફાર કરે, માટે ફેરફાર કર્યો. તેથી આખા શમણસંઘમાં ભિન્ન અભિપ્રાય થઈ જવા પામ્ય એમ કહેવું ઉચિત નથી. * બગલપ્રમાણે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ આવે છે. કેઈ શાસ્ત્રમાંથી એમ બતાવે કે-પર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ આવે જ નહિ! પતિથિને ક્ષય આવે નહિ, બે પર્વતિથિ થાય નહિ એવી કોઈ વાત જ નથીઃ પર્વતિથિની વધઘટ થાય જ છે અને તે ઉઘાડી વાત છે. .
જ્યારથી લૌકિકપંચાંગ સ્વીકાર્યું ત્યારથી આરાધના માટે વ્યવસ્થા કરવા સારૂ ઉમાસ્વાતિજી મહારાજે પ્રદેશ કર્યો છે. છતાં શાસ્ત્રાધારે એમ સમજાશે કે-અમે માનીએ છીએ તે ખોટું છે તે અમે મિચ્છામિદુકકડે દેવા તૈયાર છીએ, પણ વિચાર કર્યા વિના મૂકાય કેમ? એમ કરવાથી કેશુભાઈને અશય નિષ્ફળ જાય. એમાં આપણી શોભા નથી. કેશુભાઈની જે ઈચ્છા છે તે સફળ થાય એમ કરવું ઘટે
રામસૂરિજી D.-નમ્રતાથી જણાવું છું કે-રામચંદ્રસૂરિએ જે કંઈ શાસ્ત્રમંથન દ્વારા નિર્ણય કર્યો છે તેમાં મારું કહેવું છે કે-તે શાસ્ત્ર મંથન અધુરૂં હતું અને નિર્ણય લેવાયો છે.
રામચંદ્રસૂરિ-તે આપ સિદ્ધ કરો.
રામસુરિજીD-૧૯૯૨માં ભાવશુ પની વૃદ્ધિ વખતે (શ્રાવણ વદમાં આપ જુદા પડ્યા.ત્યાર બાદ આ માસ સુધી જૂની પ્રણાલિકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org