________________ ; પંદરમા દિવસની કાર્યવાહી 235 7 મંગલ શ્રીમદહંતઃ 8 સર્વમંગલનિધી, 9 શાંતે મનસિ તિ: 10 નિત્ય ભવત્વેષાં, નિત્ય નિત્યં ચ મંગલં યેવાં હદિસ્થ ભગવાન મંગલાયતન જિનઃ પુણ્યવિમ-આપની સામે જે વાત રજુ કરવામાં આવી છે, તેને કાંઈ માગ કાઢે; પણ મનમાં જ સમય પસાર કરે તે ગ્ય નથી. ઘડીઆળ તે આગળ વધ્યે જ જાય છે. બપોરને સમય ગર મીને લેવાથી સવારના બે કલાક રાખવામાં આવ્યા; છતાં તેમાં પણ જે મૌનથી જ સમય પસાર કરે પડે છે તે કાર્ય ક્યારે થશે? માટે કાર્યની શરૂઆત કરે. વિચારણા કરીશું તે કાંઈક માર્ગ નીકળશે ને કાર્ય આગળ ચાલી શકશે. ગઈકાલે પાંચની સમિતિની વાત થઈ છે તે કામ હવે આગળ ચલાવવું જોઈએ. પરમદિને જે પાંચ બુઝર્ગો સંબંધે વિચારણા થઈ હતી તેની કબૂલાત નિણ યરૂપે સામાપક્ષથી અપાઈ છે. આ પક્ષ તરફથી નિર્વચન નથી થયું, તે તે કહી દેવામાં આવે અને કાર્ય શરૂ થાય. આપણા વિચાર સ્પષ્ટ કહેવાય તે ઠીક મૌન.....૯-૨૩ થી ચાલુ પુણ્યવિમ–જે વિચારો રજુ કરવાના હેય તે મૂકાય તે કાંઈ માગ નીકળે, કાંઈ કાર્ય થાય. મૌન બેસી રહેવાથી શું? પ્રતાપસૂરિજી-આપણી આગળ એક સવાલ એ ઉભે થાય છે ' કે-આપે બહારથી આવેલા અહેવાલ અનુસાર સૂચન કર્યું, તેનાથી કેટલાક એ વિચાર ઉપર આવ્યા છે. તે હવે પ્રશ્ન છે કે-જે સમિતિ નીમવાની છે તે સમિતિને નીમે છે કોણ? પાંચની સમિતિને 100 ની સમિતિ નીમે છે કે બીજા કોઈ પાંચ વૃદ્ધ પુરુષે પણ પૂછશે કે કોણ આ બધું સેપે છે? માટે તેનું નિરાકરણ આવી જાય તે સારું પુણ્યવિમર-આપ જ બધા નકકી કરો કે-કેણ નીમે છે? 100 જણ પણ શ્રમણસંઘમાં છે જ. ચંદ્રસાગરસૂરિજી-નીમવાનું કામ આપણું શમણુસંઘનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org