________________
કે બીજા દિવસની કાર્યવાહી હું ૧૫ બીજાને નહિ. આમ કરી ચર્ચાના દ્વાર બંધ કરી જેને જ્યાં રહેવું ત્યાં જ રહેવું છે. આપણું યે સરે નહિ. - જેને આ૫ પ્રણાલિકા શાસ્ત્રસિદ્ધ કહે છે તે સાબિત થઈ જાય અને એકીમતે...(મારું કહેવું બરાબર સાંભળો.) * - નંદનસૂરિજી-હા, ખુશીથી.
રામચંદ્રસૂરિ-અમને સમજાઈ જાય તે અમને ઝુકવામાં જરાય વાંધો નથી. અમે એમ માનતા હોઈએ કે-આ પર્વના ક્ષયે પૂર્વ પૂર્વતરના અપર્વ (ના ક્ષય)ની વાત ઠીક નથી. અપ પર્વ સ્થાપીને તેની) આરાધનાની વાત અમને ગેરવ્યાજબી લાગે છે. પર્વયે અપર્વમાં) માત્ર આરાધનાની વાત (ઠીક લાગે છે, તે જે દિવસે હેય નહિં તે દિવસે પવની સ્થાપના એ ઉચિત નથી. છતાં આપ એ માટે વિચાર જ કરવા માંગતા નથી, ત્યાં શું ઉપાય?)
નંદસૂરિજી-અમે અમારા પૂર્વાચાર્યોને તમારા મેથી અગીતાર્થ સાંભળવા માંગતા નથી, તમારા હાથે તે પ્રકારે જાહેર કરાવવા નથી, માટે પણ અમારે ૧૨ પર્વ માટે ચર્ચા કરવી નથી.'
રામચંદ્રસૂરિ-આપ કહેશે તે નિવેદન જાહેર નહિ કરીએ, પરંતુ એના ઉપર વિચારણું નથી કરવી એમ કહેવું એ તે ભેગા થવાને ઉદ્દેશ ન રહે. બાર તિથિ જેમ પર્વ છે તેમ સંવત્સરી પર્વ-પકખીમાસી મહાપર્વ છે, કલ્યાણક પણ પર્વ મનાય છે, તે પછી પૂર્વની અપર્વતિથિની ઘટવધને વિચાર દીલ પહેલું કરીને કરીએ તે ઠીક રહે,
નંદન રિ–આપે ૧૯૯૨ થી જુદું કર્યું છે.
રામચંદ્રસૂરિ-હું સમજાવીશ કે- ૨ થી જુદું કર્યું નથી. મારે ઘણું ઘણું કહેવાનું છે. આ નિવેદન માટે.
નંદનસૂરિજી-આપ ઉદારતાથી આ બાર તિથિની વાત મૂકી દઈ સંવત્સરી બાબત વિચાર.... (વાનું જણાવે.) - રામચંદ્રસૂરિ-શાસ્ત્રસિદ્ધ હોય તેમાં (તેવી ઉદારતા ન હોઈ શકે શાસ્ત્રવિરુદ્ધ હેય તેમાં જ તેવી) ઉદારતા (અપનાવી શકાય)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org